અંજાર શહેરના યોગેશ્વર ચોકડી પર ચોવીસ કલાક માટે નો એન્ટ્રી હોવા છતાં કોઈ પણ પ્રકારના નિયમોનુ પાલન કરાવવામાં આવતુ નથી
કલેક્ટરશ્રી ના જાહેર નામાનુ ઉલઘન કરવામાં આવી રહ્યું છે.જાહેરનામા તો લોકોની સુખાકારી માટે બનાવવામાં આવે છે.પણ જાહેર નામાનુ પાલન કરાવશે...