Month: April 2021

જૂનંસેઈ તેરા સાવા બૌદ્ધ ભિક્ષુ મહેશ્વરી “મહેશ પંથ” સંપ્રદાયથી ખૂબ જ લગાવ ધરાવે છે

માંડવીના દરિયા કિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીનો નાશ થાય તે માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ ભિક્ષુક લોકો...

ભાનુશાલી યુવક મંડળ ઝુરા દ્વારા છતીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ભાનુશાલી યુવક મંડળ ઝુરા દ્વારા છતીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઝુરા યુવક મંડળ દ્વારા ભાનુશાલી...

રાપર ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અંગે કલેકટર દ્વારા મુલાકાત લેવાઈ

રાપર: વાગડ વિસ્તારમાં દિન પ્રતિદિન વધી રહેલા કોવિડ 19 અંતર્ગત કોરોના ના કેસો અંગે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા...

રાપર પોલીસ ઈન્સ્પેક્ટરએ પાંત્રીસ માસ્ક અંગે દંડ ફટકાર્યો અનેક વેપારીઓને દંડનીય કાર્યવાહી કરી ચેતવણી આપી

રાપર: આજે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર  તરીકે મુકાયેલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. જાડેજા એ આજે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર નો ચાર્જ સંભાળતા...

જુનાગઢમાં કફર્યુ દરમ્યાન ખુલ્લે આમ ભંગ કરનાર 17 ઇસમોની ધરપકડ

મળતી માહિતી મુજબ/ જુનાગઢમાં કફર્યુ દરમ્યાન જાહેરનામા ભંગ પોલીસે 17 શખ્સોની અટકાયત કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના મહામારીના...

કચ્છમાં રાત્રી કર્ફ્યુંનો લાભ લઇ ચોરી-ચકારીનું પ્રમાણ વધતા અનેક દ્રષ્ટિએ ચિંતાજનક

ભુજના વાણિયાવાડ વિસ્તારમાં કોરોનાનો રાત્રી કર્ફ્યુંનો લાભ લઇ જયહિન્દ ફૂટવેર નામની દુકાનમા તસ્કરો ત્રાટક્યા. ફૂટવેરની દુકાનમાં ચોરી કરતા દ્રશ્યો સીસીટીવી...

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક સ્વામિનારાયણ ગુરુકુળ કોડાયપુલ માંડવી ખાતે સંપન્ન થઈ

શિક્ષકોના પડતર પ્રશ્નો સહિત વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા.પ્રાથમિક શૈક્ષિક મહાસંધ કચ્છ જિલ્લા ની કારોબારી ની બેઠક ની શરૂઆત સરસ્વતી...

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના પોલીસ ટીમ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી

ચુડા પોલીસ દ્વારા લોકો ને માંસ પહેરાવી અને ગાઈડ લાઈન નુ પાલન કરવું જોઈએ તેવું નમ્રતાપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. જીવલેણ...

કચ્છ જિલ્લામાં કોરોનાનો હાહાકાર, ફરી આજે 40 નવા કેસ નોંધાયા

મળતી માહિતી મુજબ/ કચ્છમાં કોરોનાનો હાહાકાર જિલ્લામાં ફરી આજે 40  કેસ બહાર આવ્યા. કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી કોરોનાના...

લીંબડી શહેરમાં રાત્રી સંચારબંધી નો આરંભ લોકો ઘર તરફ જવા માટે ઉતાવળા થયા

લીંબડી શહેર માં સંચારબંધી જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના ની ચેઈન તોડવા માટે રાત્રી કરફ્યુ ની અમલવારી કરવામાં આવી...