ભચાઉ નજીક યાત્રાળુઓની બસ અને ટ્રેક્ટર અથડાતા સર્જાયો અકસ્માત, સદભાગ્યે કોઈ જાનહાની નહીં
ભચાઉ- ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે પર બનેલા અકસ્માતમાં યાત્રાળુઓની લક્ઝરી બસ દ્વારા આગળ જતા ટ્રેક્ટરને ટક્કર લાગતા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ...
ભચાઉ- ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે પર બનેલા અકસ્માતમાં યાત્રાળુઓની લક્ઝરી બસ દ્વારા આગળ જતા ટ્રેક્ટરને ટક્કર લાગતા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ...
છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાં દરમ્યાન ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર સુધી ભુજ શહેરનું ગટરનું પાણી નાગોર ખાતે આવેલ આવેલી ખારીનદીમાંથી પાલારા મોટાભાગનું...
ગાંધીધામ શહેરમાં સામાન્ય બાબતે પતિ-પત્નીએ માતા-પુત્ર સહિત ત્રણ જણ ઉપર હુમલો કરાયો હતો. સંકુલના સેક્ટર-1માં ભાનુ દર્શન એપાર્ટમેન્ટમાં બનેલા બનાવ બાબતે...
ભુજ ખાતે આવેલ નાગોર-રાયધનપર માર્ગ પર ગાય આડી આવી જતાં બાઈક સ્લીપ થવાના કારણે નાગોરના જગદીશ મનજી સોરઠિયાનું અકસ્માત થયું...
ભુજ. સ્વતંત્રતા પર્વની નિમિતે આઝાદીના અમૃત મહોત્સવરાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા તેમજ દેશભક્તિ ગીતો તેમજ હર ઘર તિરંગા મહોત્સવના ભાગરૂપે શહેરની નવી...
વંદે માતરમ્ ભારત માતા કી જય,હિન્દુસ્તાન જિન્દાબાદ,મેરી મીટીં મેરા દેશના નારા સાથે કેરા હોમગાર્ડ સબ યુનિટના જવાનો દ્વારા તા,13,8,2023 ના...
ઘઉંની બદલ માટે આપવામાં આવેલ રૂા. 77 હજાર અને રૂા. 40 હજારના જુદા-જુદા બે ચેક બેંકમાંથી પરત ફરવાના કેસમાં કોર્ટે...
માંડવી ખાતે આવેલ નાની ખાખરમાં અગમ્ય કારણોસર પરિણીતા ધર્માબા યુવરાજસિંહ જાડેજા (ઉ.વ.25)એ ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. મળેલ માહિતી...
અંજારમાં તળાવમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હતું. મળેલ માહિતી અનુસાર અંજાર એ.પી.એમ.સી. પાછળ ,વેલાભાઈ ભોલાનાથ ની વાડીની...
ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં પાણીની કૂંડીમાં ડૂબી જવાથી હેન્સીબેન તેજાભાઈ મહેશ્વરીનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર કિડાણા આંબેડકર નગર...