Month: August 2023

ભચાઉ નજીક યાત્રાળુઓની બસ અને ટ્રેક્ટર અથડાતા સર્જાયો અકસ્માત, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

ભચાઉ- ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે પર બનેલા અકસ્માતમાં યાત્રાળુઓની લક્ઝરી બસ દ્વારા આગળ જતા ટ્રેક્ટરને ટક્કર લાગતા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ...

રુદ્રમાતા ડેમમાં ઠલવાતાં ગટરનાં પાણીના કારણે  પ્રકૃતિપ્રેમીઓ  રોષે ભરાયા  

છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાં દરમ્યાન ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર સુધી ભુજ શહેરનું ગટરનું પાણી નાગોર ખાતે આવેલ આવેલી ખારીનદીમાંથી પાલારા મોટાભાગનું...

ગાંધીધામમાં સામાન્ય બાબતે પતિ-પત્નીનો માતા-પુત્ર સહિત ત્રણ જણ ઉપર હુમલો કરાયો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ગાંધીધામ શહેરમાં સામાન્ય બાબતે પતિ-પત્નીએ માતા-પુત્ર સહિત ત્રણ જણ ઉપર હુમલો કરાયો હતો. સંકુલના સેક્ટર-1માં ભાનુ દર્શન એપાર્ટમેન્ટમાં બનેલા બનાવ  બાબતે...

ભુજ ખાતે આવેલ નાગોર-રાયધનપર માર્ગ પર બાઈક સ્લીપ થતાં સર્જાયું અકસ્માત : પ્રૌઢનું મોત

ભુજ ખાતે આવેલ નાગોર-રાયધનપર માર્ગ પર ગાય આડી આવી જતાં બાઈક સ્લીપ થવાના કારણે નાગોરના જગદીશ મનજી સોરઠિયાનું અકસ્માત થયું...

ભુજના નરસિંહ મહેતા નગરમાં રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા તેમજ હર ઘર તિરંગા અભિયાન હેઠળ નાના બાળકો પણ ત્રણ પૈડા વાળી સાયકલમાં તિરંગા યાત્રા કાઢી

ભુજ. સ્વતંત્રતા પર્વની નિમિતે આઝાદીના અમૃત મહોત્સવરાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા તેમજ દેશભક્તિ ગીતો તેમજ હર ઘર તિરંગા મહોત્સવના ભાગરૂપે શહેરની નવી...

કેરા ગ્રામ પંચાયત પાસેથી મેરી મીટીં મેરા દેશ થિમ અંતર્ગત તીરંગા બાઇક રેલીનું કરાયું આયોજન કરાયું

વંદે માતરમ્ ભારત માતા કી જય,હિન્દુસ્તાન જિન્દાબાદ,મેરી મીટીં મેરા દેશના નારા સાથે કેરા હોમગાર્ડ સબ યુનિટના જવાનો દ્વારા તા,13,8,2023 ના...

ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે લાયજાના આરોપીને કેદ-દંડનો હૂકુમ જાહેર કર્યો

ઘઉંની  બદલ માટે આપવામાં આવેલ રૂા. 77 હજાર અને રૂા. 40 હજારના જુદા-જુદા બે ચેક બેંકમાંથી પરત ફરવાના કેસમાં કોર્ટે...

માંડવી ખાતે આવેલ નાની ખાખરમાં 25 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માંડવી ખાતે આવેલ નાની ખાખરમાં અગમ્ય કારણોસર પરિણીતા ધર્માબા યુવરાજસિંહ જાડેજા (ઉ.વ.25)એ ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. મળેલ માહિતી...

અંજારમાં તળાવમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

અંજારમાં તળાવમાં ડૂબી જવાથી 26 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હતું. મળેલ માહિતી અનુસાર અંજાર એ.પી.એમ.સી. પાછળ ,વેલાભાઈ ભોલાનાથ ની વાડીની...

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં પાણીની કૂંડીમાં ડૂબી જવાથી 8 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં પાણીની કૂંડીમાં ડૂબી જવાથી હેન્સીબેન તેજાભાઈ મહેશ્વરીનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર કિડાણા આંબેડકર નગર...