Year: 2024

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે રમતોત્સવ ઉજવાયો

ભરૂચમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે આજ રોજ સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો...

દિવ-દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી દુષ્યંત પટેલે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી, ગૌ પૂજા સાથે બાળકીઓનું પૂજન પણ કર્યું

દિવ, દમણ અને સંઘપ્રદેશના સહપ્રભારી અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની 59 મી વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી,...

અંકલેશ્વરમાં પત્નીએ નશો કરવાની ના પાડતા બેકાર પતિએ કર્યો આપઘાત : પોલીસે મોતનું સાચું કારણ જાણવા તપાસ શરુ કરી

અંકલેશ્વરમાં સોનમ સોસાયટીના મકાનના ચોથા માળે બની રહેલા નવા રૂમમાં એક યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. જોકે તે...

આમોદમાં ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિકોએ રોષે ભરાઇ ધરણા પર બેસવાની તૈયારીઓ બતાવી

સતત વિવાદોના વમળમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે. પ્રજાજનોને સુવિધા પુરી પાડવાને બદલે દુવિધામાં ધકેલતી પાલિકા પ્રત્યે નગરજનોમાં...

સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ મામલે વધુ એક ફરિયાદ દાખલ

મુંબઈના મુફતી સલમાન અઝહરીની મુશ્કેલી હવે વધુ વધશે.સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ મામલે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે....

ATMમાં તસ્કરો ત્રાટક્યા:અંકલેશ્વરમાં આવેલી HDFC બેંકના ATMને પથ્થરો અને સળિયા વડે તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો

અંકલેશ્વરમાં ગત રાત્રીના તસ્કરોએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.પથ્યર અને સળીયા વડે સમગ્ર ઘટનાને અંજામ...

મૌલાના સલમાન અઝહરી સામે કચ્છમા પણ ફરીયાદ

મૌલાના સલમાન અઝહરી સામે કચ્છમા પણ ફરીયાદ સામખીયાળીના એક ધાર્મિક કાર્યક્રમમા પણ આપ્યુ હતુ ભડકાઉ ભાષણ 31 તારીખે આયોજીત થયો...

૧૦ ફેબ્રુઆરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હુત કાર્યક્રમ

આગામી ૧૦ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યના...

મધ્યપ્રદેશમાં બની રુવાંડા ઊભા કરી દે એવી ઘટના : ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ : કેટલાક મોત તો અનેક બન્યા ઘાયલ

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે, મધ્યપ્રદેશ ખાતે આવેલ હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી કેટલાક લોકોની લાશ બિછાઈ હતી...

ગાંધીધામમાં એક વૃદ્ધ સાથે ATM ફેરબદલી કરી 1.04 લાખની ઠગાઈ થતાં ફરિયાદ નોંધાઈ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે ગાંધીધામ ખાતે આવેલ ઓસ્લો નજીક બેંકના એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા ગયેલ એક વૃદ્ધ સાથે 1.04 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...