Month: January 2024

ભુજના હિલ ગાર્ડન ખાતે ભવ્ય રંગોળી પ્રદર્શન એવમ શ્રી રામ ભક્તિ સાધના

આગામી ૨૨ મી જાન્યુઆરીના પ્રભુશ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ મંદિર મધ્યે  પ્રભુશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો...

ચેન્નઈ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી શુભારંભ કરાયો

આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચેન્નઈ ખાતેથી દેશમાં પ્રસારભારતીના 12 એફએમની ક્ષમતા વધારી તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ભુજ...

હરણી તળાવમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં કેટલાક માસૂમોએ જીવ ગુમાવ્યા

 જાણવા મળી રહ્યું છે કે વડોદરા ખાતે આવેલ હરણી તળાવમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટલાક માસૂમોએ જીવ ખોવાનો વારો...

રાજકોટમાં રસ્તો ઓળંગી રહ્યા યુવકને એક્ટિવાના ચાલકે અડફેટમાં લેતા યુવક ઘાયલ

copy image રાજકોટમાં રસ્તો ઓળંગી રહ્યા યુવકને એક્ટિવાના ચાલકે અડફેટમાં લેતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે અંગે પોલીસ મથકે...

રાપર ખાતે આવેલ સેલારીમાં પંચાયતી ઈમારતમાં તોડફોડ કરનારા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ

રાપર ખાતે આવેલ સેલારીમાં પંચાયતી ઈમારતમાં તોડફોડ કરનારા આઠ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળતી માહિતી મુજબ ગત તા. 15/1ના રાપર ખાતે આવેલ સેલારી ગામનાં સરપંચ, ગામના જય ભીમ યુવા સંગઠન સેલારી દ્વારા...

માંડવી ખાતે આવેલ ગઢશીશામાં જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લેનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

માંડવી ખાતે આવેલ ગઢશીશામાં જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી રસકસની દુકાન બનાવવામાં આવતા આરોપી શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી...

ભૂજોડી નજીકથી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના બોરવેલના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજ તાલુકાનાં ભૂજોડી નજીકથી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના બોરવેલના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ભુજ ખાતે આવેલ ભુજોડીના ધોળાવા હનુમાન મંદિર નજીક માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના બોરવેલના વાયરની ચોરી કરી...

આગામી 22 જાન્યુયારીના રોજ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓની કામગીરી અડધા દિવસ પૂરતી બંધ

સમગ્ર રાજ્ય તથા દેશમાાં તારીખ ૨૨/૦૧/૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્યના તમામ લોકો આ...