Year: 2026

સમાજની એકતા, શિક્ષણ અને યુવા સશક્તિકરણ માટે અખિલ કચ્છ સમેજા થેબા સમાજ મુન્દ્રા તાલુકા શહેર સમિતિનું ભવ્ય સ્નેહમિલન યોજાયુ

અખિલ કચ્છ સમેજા થેબા સમાજ મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેર સમિતિ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવના વધુ...

માંડવી બીચ ઉપર નાહવા પડેલા બે પ્રવાસી યુવાનને ડૂબતા બચાવાયા

માંડવીના વિન્ડફાર્મ બીચ ઉપર નાહવા ગયેલા બે આશાસ્પદ યુવાનને ડૂબતા બચાવી લેવાયા હતા. મળતી માહિતી મુજબ મુંદરામાં કંપનીમાં કામ કરી...

વરસામેડીમાં અડધા લાખના દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

copy image અંજારના વરસામેડીની બાગેશ્રી-બે સોસાયટીમાં કારમાં દારૂ રાખીને બેઠેલા બે શખ્સોને પોલીસે ઝડપી રૂા.  49,823નો દારૂ જપ્ત કર્યો હતો....

ભુજ નગર પાલિકા વોર્ડ નં 4 માં માનવ કલ્યાણ કેમ્પ યોજાયો હતો

ભુજ નગર પાલિકા આયોજિત વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ આભા કાર્ડ આયુષ્માન કાર્ડ કેવાયસી કેમ્પ માનવ કલ્યાણ યોજના તારીખ...

સરકારી જમીન પર કરેલ ધાર્મિક તેમજ કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ...

અષાઢી બીજનાં આયોજીત “સાંસદ કચ્છ કાર્નિવલ” નિમિતે વિવિધ સમિતિઓ ની બેઠક અનેકાર્યક્રમને ઓપ અપાયો – સાંસદ વિનોદભાઈ ચાવડા.

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢીબીજની ભવ્ય ઉજવણી નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવના...

ભુજના સ્મૃતિવન પાસે કારની ટક્કર, વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ભુજના સ્મૃતિવન નજીક રોડ ક્રોસ કરતી વખતે એક વૃદ્ધાને કારની ટક્કર વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોમાંથી મળતી...

ગાંધીધામમાં જુગારધામ પર પોલીસનો દરોડો :ચાર જુગારીઓ રોકડ 13,700/- રૂપિયાની રોકડ સાથે ઝડપાયા

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસે વધુ એક...

સામખીયાળીમાં થયેલ રૂ. ૯.૪૦ લાખની ઘરફોડ ચોરીનો માસ્ટરમાઈન્ડ ઘરનો જ સભ્ય નીકળ્યો, મુંબઈથી આરોપી ઝડપાયો!

પૂર્વ-કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સામખીયાળી વિસ્તારમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. કૌટુંબિક...

જગન્નાથની 149મી રથયાત્રા : મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આગામી આષાઢી બીજ 16 જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ...