Year: 2026

લાખાડીની વાડીમાંથી મજૂરોના પાંચ મોબાઈલ ચોરાયાનો એલસીબીએ ભેદ ઉકેલ્યો

 નખત્રાણા તાલુકાના લાખાડીની સીમમાં આવેલી વાડીમાંથી મજૂરોના પાંચ મોબાઈલ ચોરાયા હતા. મળતી માહિતી મુજબ લખપતના જીએમડીસીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડેલી...

કચ્છના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર

ભુજના પ્રાંત અધિકારી એ.બી. જાદવની બદલી, તેમની જગ્યાએ અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે. નાકિયાની નિમણૂક મુન્દ્રાના પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાની...

કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ના હસ્તે ભુજીયા ડુંગર પર આવેલ ભુજંગદેવની પૂજનવિધિ કરી નાગપંચમીના પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે કચ્છમાં આજે પણ રાજાશાહી સમયથી ચાલી રહેલી પરમ્પરા યથાવત રહી છે આવીજ...

સ્વ. 11 8 2026 નો એમનો અવસાન થયેલ છે ડૉ. શંકરલાલ કાનજીમલ રાજગોરના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચરણોમાં સ્થાન આપે

​એક સેવાભાવી ડૉક્ટર, કપુરાસી ગામના સરપંચ પદે રહેલ કપૂરાશિ તાલુકા પંચાયત સદસ્ય અને ઓદિત્ય પારકર બ્રાહ્મણ સમાજના પૂર્વ પ્રમુખ તરીકે...

*કોંગ્રેસ દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધ માં કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાએ કેન્ડલ માર્ચ યોજી*

સમગ્ર દેશ 15 મી ઓગસ્ટ ના સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરી રહ્યો હતો જેમાં આઝાદી પછી સૌ પ્રથમ વખત લાલ...

આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે

ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન આવતા મહિને ભારતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. મસૂદ 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનાર 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. ઇરાન...

સિંધુ જળ પર ભારતને પાકની પોકળ ચીમકી

 આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પોકળ ચીમકી આપી છે. શાહબાઝે...

ખોટા હોય તોય વિરોધ છાત્રોનો હક્ક : સીજેઆઇ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની NALSAR  યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી હતી, જેનો ભારે વિરોધ થયો હતો, હવે આ...

`વયં રાષ્ટ્રે જાગૃયામ : સદાય જાગૃત રહીએ’

ભારતના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લા દાયકામાં દેશે ઝડપથી પ્રગતિ કરી છે.માહિતી મુજબ ભારત...

14 ઓગસ્ટે થયેલા દેશના ભાગલા નહીં ભુલાય:મોદી

ભારત દેશ 14મી ઓગસ્ટને `વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' રૂપે યાદ કરી, એ લાખો લોકોને અંજલિ આપે છે, જેમણે 1947ના ભાગલા દરમ્યાન જીવ ખોયા. આ અવસરે શુક્રવારે...