મેઘપર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોવડ જામનગર
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર ચાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવનું આયોજન કરવા જણાવેલ હોય...