રાજસ્થાનના જયપુર ખાતે માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ૪ પોલીસકર્મીઓના મૃતદેહ ભાવનગર એરપોર્ટ ખાતે ખસેડવામાં આવ્યા
નવાપરા ખાતે આવેલ એસ.પી કચેરીએ સ્વર્ગસ્થ પોલીસ કર્મીઓને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. રાજસ્થાનના જયપુર ખાતે માર્ગ અકસ્માતમાં...