બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે
માહિતી બ્યુરો, બોટાદઃજિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત...