ભુજ શહેરમાં કલ્યાણેશ્વર મંદિરની સામે આવેલ ઐતિહાસિક વાવને પૂરી નાખવામાં આવી.હકિક્તમાં આ વાવ પુરવામાં ન આવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ભુજ શહેરમાં ઘણા ઐતિહાસિક સ્થળો મંદિરો અને ઇમારતો છે. તેવામાં જ શહેરના કલ્યાણેશ્વર મંદિરની સામેની વાવ પૂરાઈ ગયેલી અને તેના...