Breaking News

Crime News

Election 2022

જિલ્લા કક્ષાનો જ્ઞાનશકિત દિવસ કાર્યક્રમ બાલાસર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો

રાજય સરકારના પાંચ વર્ષ સુશાસનના કાર્યક્રમ હેઠળ આજરોજ જ્ઞાનશકિત દિવસનિમિતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રાપર તાલુકાના...

પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા અંગે ગૃહરાજયમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

જેનામાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સલામતી અત્યંત મહત્વપૂર્ણ - ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મુન્દ્રા-માંડવી ભુજમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન બનશે, ઈ...

પીજીવીસીએલ અને ગેટકો સાથે કિસાન સૂર્યોદય યોજના અને પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે પીજીવીસીએલ અને ગેટકો સાથે કિસાન સૂર્યોદય યોજના અને તેના વિવિધ પાસાંઓ, પ્રશ્નો...

સૌના સાથના સૌના વિકાસના પાંચ વર્ષ સુશાસનના પરંપરાગત ઓળખ સાથે કચ્છે વિકાસની નવી ઓળખ ઉભી કરી છે -ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના સૌના વિકાસના સૌના વિશ્વાસના નિર્ધાર સાથે રાજય સરકાર સુશાસનમાં પાંચ વર્ષ નિમિતે જનહિતના વિવિધ...

વ્યાજખોરોના ત્રાસથી અંતે ભુજના ભીલ ગોકુલ વેલજીભાઈ નામના શખ્સે કર્યો આપઘાત

કોરોના મહામારી વચ્ચે ‌ વધી રહ્યો છે વ્યાજખોરોનો ત્રાસ હાલમાં વ્યાજખોરો દ્વારા ‌૨૦ થી ૩૦ ટકા જેટલું વ્યાજ લેવામાં આવે...