Breaking News

Crime News

Election 2022

૨૧ કેસમાં જ તંત્રની મતિ મૂજાઇ ગઇ, આખુ કચ્છ રાત આખી ભયથી ફફડતું રહ્યું, મીડીયાને કોઇ માહિતિ આપવામાં ન આવી

ગઇ કાલે મંગળવારે કચ્છમાં કોરોનાનો જ્વાળામુખી ફોટ્યો. સોસીયલ મિડીયામાં આ સમાચાર ફરતા થયા અને મીડીયા કર્મીઓ ,મીડીયાના તંત્રીઓ ઉપર સત્ય...

અંજારમાં તંત્રએ માર્કેટને તાળા મરાવ્યા તો રસ્તા પર જ શાકભાજી વેચાવા માંડયું!

અંજાર તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. છતાં મોટાભાગના ગામોની બજારોમાં નિયમોનું પાલન થતું જોવા મળતું નથી....

કચ્છમાં સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે

કચ્છ જિલ્લા સમાર્હતા પ્રવીણા ડી.કે. દ્વારા લોકડાઉન-૪ સંદર્ભે નવી માર્ગદશકા બહાર પાડવામાં આવી છે. લોકડાઉનના પગલાંની નવી ગાઇડલાઇન અને હુકમો...

મુંબઈથી અગીયારસોથી વધુ મુસાફરોને લઈ ખાસ ટ્રેન ગાંધીધામ પહોંચી

આજે વહેલી સવારે મુંબઈથી ખાસ ટ્રેન ગાંધીધામ આવી પહોંચી હતી જેમાં આશરે 2000 જેટલા લોકો માદરે વતન પહોંચ્યા છે ગાંધીધામ...

નિરમા ફેકટરી પાસેથી ટ્રકમાં ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૪૮ બોટલ નંગ- ૫૭૬ કિ.રૂ. ૧,૭૨,૮૦૦/- ટ્રક સહિત કુલ કિ.રૂ.૩,૭૨,૮૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં...

સરકારી હોસ્પિટલો ભરાય પછી ખાનગી હોસ્પિટલ્સમાં સરકારી ખર્ચે દર્દીઓની સારવાર થશે: નાયબ મુખ્યમંત્રી

  ગુજરાતમાં બે મહિનામાં લગભગ ૧૨ હજાર કરતાં વધુ દર્દી અને સાડા સાત સો કરતાં વધુ સારવાર હેઠળના દર્દીઓના કોરોના...