૨૧ કેસમાં જ તંત્રની મતિ મૂજાઇ ગઇ, આખુ કચ્છ રાત આખી ભયથી ફફડતું રહ્યું, મીડીયાને કોઇ માહિતિ આપવામાં ન આવી
ગઇ કાલે મંગળવારે કચ્છમાં કોરોનાનો જ્વાળામુખી ફોટ્યો. સોસીયલ મિડીયામાં આ સમાચાર ફરતા થયા અને મીડીયા કર્મીઓ ,મીડીયાના તંત્રીઓ ઉપર સત્ય...
ગઇ કાલે મંગળવારે કચ્છમાં કોરોનાનો જ્વાળામુખી ફોટ્યો. સોસીયલ મિડીયામાં આ સમાચાર ફરતા થયા અને મીડીયા કર્મીઓ ,મીડીયાના તંત્રીઓ ઉપર સત્ય...
સરકારે લોકડાઉન- ૪માં દુકાનોને સવારના ૮ થી બપોરના ૪ કલાક સુધી ચાલુ કરવા છુટ અપાઈ છે. જો કે, આ ફેરફાર...
અંજાર તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. છતાં મોટાભાગના ગામોની બજારોમાં નિયમોનું પાલન થતું જોવા મળતું નથી....
કચ્છ જિલ્લા સમાર્હતા પ્રવીણા ડી.કે. દ્વારા લોકડાઉન-૪ સંદર્ભે નવી માર્ગદશકા બહાર પાડવામાં આવી છે. લોકડાઉનના પગલાંની નવી ગાઇડલાઇન અને હુકમો...
આજે વહેલી સવારે મુંબઈથી ખાસ ટ્રેન ગાંધીધામ આવી પહોંચી હતી જેમાં આશરે 2000 જેટલા લોકો માદરે વતન પહોંચ્યા છે ગાંધીધામ...
પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગામમાં મકાન નુ પ્લાસ્ટર કરતા માધાપરના જૂના વાસમાં રહેતા ૨૬ વર્ષિય રવિભાઈ બુધાભાઈ...
રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કથડ ધાર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સોનલબેન બીજલભાઇ કોલી ને તેમના પિતાએ ઠપકો...
આ અંગેની મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી ફેબ્રુઆરી માસમાં માંડવીમાંથી 800 ગ્રામ ગાંજા સાથે મામદ ઉર્ફે કારો જાકબ મણકા...
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં...
ગુજરાતમાં બે મહિનામાં લગભગ ૧૨ હજાર કરતાં વધુ દર્દી અને સાડા સાત સો કરતાં વધુ સારવાર હેઠળના દર્દીઓના કોરોના...