હળવદમાં પાન મસાલાના ગલ્લા ઉપર બંધાણીઓની ભીડ જામી
રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા ના ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપતા બંધાણીઓ ના જીવમા જીવ આવ્યો હતો.હળવદમાં પાન-મસાલાનાં ગલ્લા ઉપર...
રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા ના ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપતા બંધાણીઓ ના જીવમા જીવ આવ્યો હતો.હળવદમાં પાન-મસાલાનાં ગલ્લા ઉપર...
હાઈવે પર પસાર થતી નર્મદાના નીરની લાઈન પરના એરવાલ્વ તોડીને લીક કરી પાણીની ચોરીનું નવતર કારસ્તાન શરૃ થયું હોવાની ફરિયાદ...
કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનની મર્યાદા વધારીને 31 મે સુધીની કરી દીધી છે. દેશમાં છેલ્લા...
2001ના વિનાશકના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં અંદાજિત 9.46 કરોડના ખર્ચે અંજારમાં આકાર' લઈ રહેલાં વીરબાળ ભૂમિ સ્મારક નિર્માણનું કામ'...
લોકડાઉનની સ્થિતિમાં અટવાઇ પડેલા લોકોના સંખ્યાબંધ કિસ્સા સામે આવતા રહે છે.આવામાં ખાવડાની એક કંપનીના પરપ્રાંતીય કામદારની સગર્ભા પત્નીને તાકીદે...
મુન્દ્રા. કચ્છ મધ્યે તાજેતરમાં એકજ દિવસમાં કોરોના 14 પોઝીટીવ કેસ જાહેર થયા હોવાની બાબતે સમગ્ર જિલ્લામાં ફફડાટ છે. મુન્દ્રા તાલુકામાં...
કેરા ખુદવડાપ્રધાને આશરો આપ્યો હતો કે, મજદૂરોના વેતન નહીં કપાય પરંતુ ગજોડ સ્થિત સુમિટોમો કે જેની અગાઉ એક્સેલ તરીકે ઓળખ...
કોરોના મહામારીનાં કારણે ગત માર્ચ માસથી લોકડાઉનને લીધે બંધ થયેલી જિલ્લાની એસ.ટી. બસોને ત્રીજા લોકડાઉન બાદ રાજ્યના મુખ્યમંત્રી' વિજયભાઈ રૂપાણીએ...
ભુજ,આજે શહેરની નવી ઉમેદનગર કોલોનીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને વૃદ્ધાને માર મારી પહેરેલા સોનાના દાગીનાની બેધડક લૂંટ મચાવી હોવાની ઘટના...
અબડાસાના મુખ્ય મથક નલિયામાં કોરોનાના બે કેસ બહાર આવ્યા પછી આરોગ્ય અને વહીવટી તંત્ર સાબદું બન્યું છે. નલિયા સજ્જડ બંધ...