Breaking News

Crime News

Election 2022

હળવદમાં પાન મસાલાના ગલ્લા ઉપર બંધાણીઓની ભીડ જામી

રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા ના ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપતા બંધાણીઓ ના જીવમા જીવ આવ્યો હતો.હળવદમાં પાન-મસાલાનાં ગલ્લા ઉપર...

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર નર્મદાના વાલ્વ લીક કરીને પાણી ચોરીનું નવતર કારસ્તાન

હાઈવે પર પસાર થતી નર્મદાના નીરની લાઈન પરના એરવાલ્વ તોડીને લીક કરી પાણીની ચોરીનું નવતર કારસ્તાન શરૃ થયું હોવાની ફરિયાદ...

111 દિવસમાં દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યા એક લાખને પાર, 3163ના મોત

  કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનની મર્યાદા વધારીને 31 મે સુધીની કરી દીધી છે. દેશમાં છેલ્લા...

અંજારનું વીરબાળભૂમિ સ્મારક ફરી ઘોંચમાં ?

2001ના વિનાશકના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં અંદાજિત 9.46 કરોડના ખર્ચે અંજારમાં આકાર' લઈ રહેલાં વીરબાળ ભૂમિ સ્મારક નિર્માણનું કામ'...

જ્યારે ભુજના ધારાસભ્યે તબીબની ભૂમિકામાં સગર્ભાને સહાય કરી

  લોકડાઉનની સ્થિતિમાં અટવાઇ પડેલા લોકોના સંખ્યાબંધ કિસ્સા સામે આવતા રહે છે.આવામાં ખાવડાની એક કંપનીના પરપ્રાંતીય કામદારની સગર્ભા પત્નીને તાકીદે...

મુન્દ્રા તાલુકામાં મુંબઇગરાઓનું આગમન ઘાતક થવાની દહેશત

    મુન્દ્રા. કચ્છ મધ્યે તાજેતરમાં એકજ દિવસમાં કોરોના 14 પોઝીટીવ કેસ જાહેર થયા હોવાની બાબતે સમગ્ર જિલ્લામાં ફફડાટ છે. મુન્દ્રા તાલુકામાં...

ગજોડની કેમિકલ કંપનીના કરારવાળા મજદૂરોને પગાર ન મળતાં સર્જાયો વિવાદ

કેરા ખુદવડાપ્રધાને આશરો આપ્યો હતો કે, મજદૂરોના વેતન નહીં કપાય પરંતુ ગજોડ સ્થિત સુમિટોમો કે જેની અગાઉ એક્સેલ તરીકે ઓળખ...

કાલથી એસ.ટી. બસો દોડવા સજ્જ

કોરોના મહામારીનાં કારણે ગત માર્ચ માસથી લોકડાઉનને લીધે બંધ થયેલી જિલ્લાની એસ.ટી. બસોને ત્રીજા લોકડાઉન બાદ રાજ્યના મુખ્યમંત્રી' વિજયભાઈ રૂપાણીએ...

ભુજમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી વૃદ્ધાને મારી સોનાના દાગીના લૂંટાયા

ભુજ,આજે શહેરની નવી ઉમેદનગર કોલોનીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને વૃદ્ધાને માર મારી પહેરેલા સોનાના દાગીનાની બેધડક લૂંટ મચાવી હોવાની ઘટના...