Breaking News

Crime News

Election 2022

ગાંધીધામના સેકટર-5માં કવોરેન્ટાઈન કેન્દ્રનો વિરોધ લોકો વિરુદ્ધ કર્યો

શહેરના સેકટર -5માં રહેણાક વિસ્તારમાંથી કવોરેન્ટાઈન સેન્ટર દૂર કરવાસ્થાનિકોએ પ્રશાસન સમક્ષ માંગ' કરી હતી. સેકટર- 5ના' લોકોએ અંજાર પ્રાંત અધિકારી...

શ્રીનગર માં આતંકવાદી દ્વારા હુમલો કરાયો બે જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પાંડચ વિસ્તારમાં બોર્ડર સિકયુરિટી ફોર્સ (બીએસએફ)ની ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલામાં બીએસએફના  બે જવાન...

અયોધ્યામાં રામમંદિર નહીં રામજન્મભૂમિ મંદિર બને છે

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે સોશ્યલ મીડીયાના માધ્યમથી અયોધ્યામાં શરૂ થઇ રહેલ રામમંદિર નિર્માણ પહેલા રામમંદિર...

વેપારીઓ માટે દુકાનો ખૂલી રાખવા નું સમય સાંજે સાત વાગ્યા સુધી માગણી

 માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છમાં કોરોના વાયરસની મહામારીમાં 4થા લોકડાઉન દરમ્યાન સમય ફેરફાર માટે કલેક્ટરને...

નવસારી માં તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી વ્યક્તિને બચાવવા દરિયામાં છલાંગ મારી

મરોલી. જલાલપોરના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દિવાદડીમાં નંદનવન ફળિયામાં રહેતા એકજ પરિવારના 6 બાળકો સવારે 10 વાગ્યે દરિયામાં નાહવા ગયા હતા દરિયામાં...

કચ્છનું હિમાલય રાષ્ટ્રીય પક્ષીથી ગુંજતો થયો

ધીણોધર ડુંગરની તળેટીમાં ચણતા મોર, પીલુડીના વૃક્ષો, જળાશયોમાં વિચરતાં તરહ તરહના પક્ષીઓ પક્ષીપ્રેમીઓ માટે એક આનંદનો વિષય બની રહે છે....

કચ્છમાં વેપાર-ધંધાના કલાકો વધારવા ભુજ ચેમ્બરની મુખ્યમંત્રી ને અપીલ

સમગ્ર રાજ્યમાં લોકડાઉન-3 બાદ 4માં વધુ છૂટછાટો અપાઇ?છે ત્યારે કચ્છમાં ત્રીજા લોકડાઉન કરતાં ચોથામાં કામના કલાકોમાં કાપ મુકાવાથી ધંધા-રોજગાર ચોપટ...

દુકાનો ખોલવાના તઘલખી નિર્ણયથી વેપારીઓ નારાજ કોંગ્રેસ દ્વારા સમય માટે ફેરફાર કરવા માગ

  લોકડાઉનના ચોથા તબક્કામાં વેપાર ધંધાનો સમય 4 વાગ્યા સુધી સીમિત કરીને રાજ્ય સરકારે લીધેલા તઘલખી નિર્ણયથી વેપારી આલમ હતાશામાં...

થરાદના બેવટા ગામેથી 10 લાખના પોશડોડા પકડાયા, ભુજ આરઆરસેલ અને સાયબર ક્રાઇમનો છાપો

·        મોંઘેરી ગાડીમાં બે રાજસ્થાનીના કબ્જામાંથી જથ્થો મળ્યો     ભુજ. સરહદી રેન્જ પોલીસની રેપિડ રિસપોન્સ સેલ અને સાયબર ક્રાઇમ ટુકડીએ...

8થી 4નો નિયમ નહીં સુધરે તો નખત્રાણામાં વેપારીઓ અચોક્કસ રીતે ધંધા બંધ રાખશે

નખત્રાણા, તા. 20 : રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-4ની નવી જાહેરાતથી તેની સીધી અસર વેપારીઓ પર પડી છે. બે મહિના સુધી...