Breaking News

Crime News

Election 2022

નાના વેપારીઓ-કારીગરોને ૧ લાખ સુધીની ૨ ટકા લેખે લોન યોજના

આત્‍મનિર્ભર ગુજરાત યોજના જાહેર કરતા વિજયભાઈ રૂપાણીઃ ૧૦ લાખ લોકોને લાભ : પ્રથમ ૬ માસ સુધી બેંકમાં વ્‍યાજ કે હપ્‍તો...

લોકડાઉન ૪.૦ માત્ર હોટસ્‍પોટ પુરતુ જઃ મળશે ઘણીબધી છૂટછાટો

ઓફિસો, ઔદ્યોગિક પ્રવૃતિઓ, દુકાનો-બજારો, પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ વગેરે ખોલવાની છૂટ મળવાની સંભાવનાઃ સલુન, શાળા-કોલેજો, મોલ, સિનેમા વગેરેને છૂટછાટ નહિ મળેઃ સમગ્ર...

શહેરી ગરીબોને ત્રણ ટાઈમનું ભોજન આપશે સરકાર: અપ્રવાસીઓની મદદ માટે રાજ્યોને ૧૧ હજાર કરોડની ફાળવણી

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરી હતી અને એમ કહ્યું હતું કે અપ્રવાસી લોકો માટે રાજ્યોને ૧૧ હજાર...

ખેડૂતો માટે પટારો ખોલતી સરકાર: રૂ.૮૬૬૦૦ કરોડની લોનની જાહેરાત

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતોની જાહેરાત કરતી વેળાએ એવી માહિતી આપી હતી કે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે...

નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયું

આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીએ જે 20 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી હતી તેના બીજા તબક્કામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમને...

ભારત જયારે મહાસતા બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે ૨૧ મી સદી એ ભારત ની સદી છે આવો આ વિષે ની ખાસ મુલાકાત યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે

લોક ડાઉન ના સમયમાં જયારે ઘરમાં સમય પસાર કરવો એ એક મોટી સમસ્યા છે ત્યારે સિનિયર સિટીજન એ સમય પસાર કેવી રીતે કર્યો આવો જાણીએ

બિહાર પરત મોકલવાની માંગ સાથે ગાંધીધામમાં મજૂરો રસ્તા પર ઉતરતા દોડધામ પરંતુ પોલીસ ની સમજાવટ થી સ્થિતિ થાળે પોહચી હતી

રાપર ખાતે રેડ ઝોન માથી આવતા લોકોને પબ્લિક ક્વોરનટાઈન સેન્ટર માં મુકાયેલા લોકોને ગ્રામ્ય વિસ્તાર માં ક્વોરનટાઈ કરવામાં આવ્યા

દર વર્ષે વૈશાખ વદ ત્રીજ અને ચોથ ના ગેબી મતિયા દેવ વાયએટીઆરએ મોહત્સવ ઉજવાતો હોય છે પરંતુ વર્તમાને કોરોના મહામારી ને કારણે આ મોહત્સવ મોકૂફ રખાયો છે