Breaking News

Crime News

Election 2022

e-KYC થયેલ હોય તેવા કાર્ડધારકોને તા;૩૧/૦૭ સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ નોંધાયેલ પરિવારો રેશન જથ્થાથી વંચિત ન રહે અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો લાભ મળી રહે...

કેરા શેઠ જે.પી.-એલ.એસ. હાઈસ્કૂલના એ-વન છાત્રોને લેપટોપ ઇનામ તરીકે અપાયા

copy image કચ્છમાં ઉચ્ચ ગુણાંકન સાથે બોર્ડની પરીક્ષાઓ પાસ કરનારની સંખ્યા ચાલુ વર્ષે 720 સુધી પહોંચી હતી. તે પૈકી જ્યાં...

કચ્છમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં

copy image કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છ જિલ્લામાં...

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસેતા.૧૨ જુલાઈ, સરદાર પટેલ નેશનલ મેમોરીયલ ખાતે રોજગાર મેળામાં આપશે હાજરી

તા. ૧૩ જુલાઈ, ગાંધીનગર ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં જોડાશે.૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો...

વયવંદના અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ અધ્યક્ષ દવારા તમામ મંડળો માં પ્રવાસ કરાયો

copy image જિલ્લા ભરમાં 257 સ્થળોએ કેમ્પોનું આયોજન કરાયું નરેન્દ્રભાઈ મોદી ની સરકાર ને 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પથી સિદ્ધિ...

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતયાંક 18 પર પહોંચ્યો : બે વ્યક્તિઓ હજુ પણ લાપતા

copy image ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતયાંક 18 પર પહોંચ્યો નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃત દેહ મળ્યા બે વ્યક્તિઓ હજુ...

સુરતના ભાઠા ગામમાંથી ગોઝારી ઘટના સામે આવી : જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે પરિવારના ત્રણ સભ્યોએ જીવ ખોયો

copy image સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ગોઝારી...