Breaking News

અદાણી ફાઉ. દ્વારા નવરાત્રી પવે મહિલા સશહિકરણ માટે શહિ વંદના કાર્યક્રમ

નવરાત્રીના પવિત્ર પર્વે, અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત શક્તિ વંદના કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંદ્રા તાલુકાના...

તાત્કાલીક અસરથી નળ દ્વારા વિતરિત થતું પાણીની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તેમજ તેના નિવારણ માટે તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ

 રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા અને ખેડુતોના હમદર્દ...

સેવા પખવાડિયું – ૨૦૨૫ અંતર્ગત માધાપર ના યક્ષ મંદિરે યોજાયું વેપારી સંમેલન.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ દેશવાસીઓને કરેલી સ્વદેશી અપનાવવાની હાકલને નાગરિકો તરફથીખૂબ ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના...

ખાનગી કંપની અને સ્થાનીક વહીવટી તંત્ર થી પીડિત વાંઢીયા ગામના ખેડુતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ

     છેલ્લા દોઢ મહિનાથી વાંઢીયા ગામના ખેડુતો તેમના હક ની રજુઆત કરી રહ્યા છે છતાં આ સત્તા ભોગી અને અંધળી બહેરી...

વારંવાર રજૂઆતોની અવગણના કરનારી વાયોર પોલીસને ‘ન છૂટકે’ કાર્યવાહી કરવાની ફરજ પડી

ગુજરાતમાં જ્યાં દારૂબંધી એક કાયદો નહીં પણ ભ્રષ્ટાચારને છાવરતી ઢાલ બની રહી હોય તેવું ચિત્ર કચ્છના વાયોર વિસ્તારમાં જોવા મળ્યું...