India

પાલડીમાં ભવ્ય માંડલાની રચના કરાઈ હતી

પાલડીમાં શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ ખાતે નવપદજીની શાશ્વતિ ઓળી આરાધના અંતર્ગત પૂ. પન્યાસ સત્વબોધિ વિજયજી મ.સા. તથા ગણિવર્ય વિજયજી મ.સા.ની...

દાણીલીમડામાં 6,000 બોટલ ઇંગ્લિશ દારૂનું રેકેટ પકડતા 3ની ધરપકડ

લોકડાઉનના કારણે કેટલીક ગેરકાનૂની પ્રવૃતિઓ વધી રહી છે. તથા ગુજરાત રાજયમાં દારૂ પ્રોહિબિટેડ હોવા છતાં લોકો તેનો ધંધો કરી મોટા...

આદિપુરમાં પાંચ શકુની શિષ્યો જુગાર રમતા પકડાયા

કચ્છના જોડિયા શહેર ગણાતા આદિપુરના નવવાળી વિસ્તારમાં અંબે માતાજીના મંદિરની નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શકુની શિષ્યોની અટકાયત કરી પોલીસે...

પાક સરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને કાળજી લેવા હવામાન ખાતા દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અનુરોધ

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા...

માં આશાપુરા માતાના મંદિરની અનોખી મહિમા, વિમોચન

જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...

ESICએ કહ્યું-જેમણે કોરોના દરમ્યાન નોકરી ગુમાવી છે તેને 50% પગારએ 3 માસ સુધી આપવામાં આવશે

કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો કેટલાક લોકોના ધંધા બંધ થઈ ગ્યાં છે. આવી પરિસ્થિતિએ લોકો જીવન ટુંકાવે છે...

કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનની ચીર સ્મરણીય વિદાય

ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પક્ષના વડા રામવિલાસ પાસવાનનું આજે રાત્રે લાંબી બીમારીના પગલે નિધન થયેળ છે. તેમના...

ગુજરાતમાં નવરાત્રી અને જાહેર કાર્યક્રમોની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર

ગરબાની મંજૂરી મળી નથી. રાજયમાં ક્યાંય પણ ગરબા નહીં રમાય માત્ર આરતીથી જ સંતોષ માનજો. ખુલ્લી જગ્યામાં પણ ગરબાની મંજૂરી...