શિક્ષક દિન નિમિતે સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે સ્વયં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્વિતીય રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે...