Gujarat

દહેજની SRF કંપનીની બસને નડ્યો અકસ્માત:જોલવા ખાતે આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ, 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડયા

ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લકઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં કંપનીના...

ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં 2976 આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાયો

પાંચેય ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુર્હૂત પાંચ સ્થળોએ સમાંતર આયોજિત કાર્યક્રમમાં 20 હજારથી વધુની...

આમોદમાં આમલી ફળીયા સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્ષ શરીફની વિધિ સંપન્ન કરાઇ, આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા

આમોદના આમલી ફળીયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ સંદલ શરીફ તેમજ ઉર્સ...

ભારતીય બનાવટની વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાગોદર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી...

આમોદમાં ભત્રીજીના લગ્નની આમંત્રણ પત્રિકા આપવા નીકળેલા બે કાકાના અકસ્માતમાં મોત, પરીવાર સહિત ગ્રામજનોમાં ગમગીની છવાઇ

આમોદ તાલુકાના આનોર ગામમાં ભત્રીજીની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે કાકાના નાહીએર ગામ નજીક છોટા હાથી ટેમ્પો સાથે અકસ્માત સર્જાતા...

અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ ભભૂકી: પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

અંકલેશ્વર GIDCમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે...

પલારા જેલમાં આરોપી દ્વારા કરવામાં આવેલ ભૂખ હડતાલ સ્વેચ્છાએ સમાપ્ત થઈ

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, પાલારા જેલમાં કરવામાં આવેલ ભૂખ હડતાલ સમેટાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ...

અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળેથી પોલીસે 9 જુગારીઓ ઝડપાયા : 6 વોન્ટેડ જાહેર

અંકલેશ્વરમાં શહેર એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ સ્થળેથી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે 6 જુગારીઓને વોન્ટેડ...

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ હવે જીઓ બીપી પેટ્રોલ પંપ તરીકે ઓળખાશે

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે પર પાનોલી નજીક વર્ષોથી કાર્યરત રિલાયન્સ પેટ્રોલ પંપ હવે તેના નવા નજરાણા સાથે jio Bp તરીકે ઓળખાશે.અદ્યતન...

પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું...