Gujarat
ભાજપ નાં 30થી વધુ ધારાસભ્યો અને સાંસદો એ પોતાના પરિવાર માટે વિધાનસભા ની ચૂંટણી ટીકીટ માંગી
ભાજપ હાઈકમાન્ડ નો સ્પષ્ટ ઇનકાર: પરીવારવાદ ને પ્રોત્સાહન નહિ 75વર્ષે થી વધુના ઉમેદવારો ને ટિકીટ નહિ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી અંજાર અને ગાંધીધામ માં જાહેર કરી.
વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. તમામ પાર્ટીઓએ મુરતીયા જાહેર કરવા કાઉન્ટ ડાઉન શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટી પોતાના...
મોરબી પુલની ગોઝારી દુર્ઘટનામાં સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ.તેઓ વિના પરવાનગીએ મુખ્યમથક છોડી શકશે નહિ.
મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ૧૩૫ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હોય જે ઘટના મામલે સીટની રચના કરી સમગ્ર...
ઈસુદાન ગઢવી AAPનો CM પદનો ચહેરો જાહેર 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો
ઈસુદાન ગઢવી AAPનો CM પદનો ચહેરો જાહેર 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા
જામનગરને ગુન્હાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપતાઃ પરિમલ નથવાણી
નવેમ્બર 3, 2022: ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા. 1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બર, 2022ના રોજ યોજવાની આજે...
જામનગરને ગુન્હાખોરીમાં ધકેલે તેવા ઉમેદવારો ન આપતાઃ પરિમલ નથવાણી
નવેમ્બર 3, 2022: ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા. 1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બર, 2022ના રોજ યોજવાની આજે...
બે તબક્કામાં થશે ગુજરાત વિધાનસભાની ચુંટણી, 1 અને 5 ડીસેમ્બરે થશે મતદાન.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન...
માંડવીમાં પણ મોરબી જેવા હાલ નાં થાય તે માટે સાવચેતી નાં પગલાં લેવાયા
માંડવીમાં પણ મોરબી જેવા હાલ નાં થાય તે માટે સાવચેતી નાં પગલાં લેવાયાઅંદાજે દોઢસો નિર્દોષો ને ભરખી જનારા મોરબી જૂલતા...
આવતીકાલે PM મોદી મોરબીમાં થયેલ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે. અને પીડિતોના પરિવારજનોને પણ મળવા જશે.
મોરબી માટે રવિવારનો દિવસ સહેલાણીઓ માટે ગોઝારો બની ગયો હતો. ઝૂલતો પુલ તૂટતાં 500 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાં...