૭૪૬ વાગડ વાસીઓ લોકડાઉનના કારણે ગુજરાત બહાર ફસાયેલા છે. લોકપ્રતિનિઓ અને તંત્ર મદદ માટે આવે આગળ તેવી લોકોની માંગ
રાપર તાલુકાના બાલાસરના દિલીપભાઈ પટેલ પટેલના જણાવ્યાં મુજબ લોકડાઉનના કારણે ધણાં વાગડ વાસીઓ ગુજરાત બહાર ફસાય ગયા છે. વતનની યાદ...
રાપર તાલુકાના બાલાસરના દિલીપભાઈ પટેલ પટેલના જણાવ્યાં મુજબ લોકડાઉનના કારણે ધણાં વાગડ વાસીઓ ગુજરાત બહાર ફસાય ગયા છે. વતનની યાદ...
ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનુ એક્સટેન્શન આપવામાં આવ્યું છે રાજ્ય પોલીસ વડા 30 એપ્રિલે નિવૃત્તિ થવાની હતી....
વડોદરા શહેરમાં રેડ ઝોન વિસ્તારમાં પતરા લગાવીને અનેક વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પણ કોરોના...
લોકડાઉનના કારણે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય આંતર જિલ્લા પરિવહન ઠપ્પ થઈ ગયું છે. જેની અસર જિલ્લાની બજારોમાં પણ જોવા મળે છે....
કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે....
બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે...
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એ. એસ. આઈ યુસુફખાન ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ઇસનપુરથી એક મહિલા મદદ માટે...
આ દેશ સમાજ સેવક, દાતાઓ અને શૂરવીરોની ખાણ છે. બાળપણથી જ જેનામાં સમાજ સેવાનાં ગુણોનું સિંચન થયું હોય તે સેવાની...
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મારી ચાલી રહી છે ત્યારે આપણો દેશ પણ તેની સામે ઝઝૂમી રહ્યો છે આ લડતમાં...
ઉમરાળા ખાતે આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા લોકડાઉનને અનુલક્ષીને ઘરે-ઘરે તાજા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉમરાળાના પોલીસ સબ ઇન્સપેક્ટર...