Year: 2026

ગાંધીધામમાં વીજ કચેરીના સ્ટોરમાંથી 35 લાખના વાયરની તફડંચી

copy image ગાંધીધામની પીજીવીસીએલ વિભાગીય કચેરીના કે.એફ.ટી.ઝેડ. ઝોન પાવરહાઉસ કમ્પાઉન્ડમાં આવેલા ખુલ્લા સ્ટોર યાર્ડમાંથી તસ્કરોએ રૂા. 35,00,070ના વાયરની તસ્કરી કરી...

આડેસરના ચકચારી હત્યા પ્રકરણે બે મહિના બાદ એક આરોપીની અટક

આડસેરના યુવાનને રાજસ્થાન લઈ જઈ મરણતોલ માર મારી હત્યા નીપજાવવાના બે મહિના પહેલાંના ચકચારી બનાવમાં હવે પોલીસે એક શખ્સને ઝડપી...

વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભુજના સાતમ – આઠમના મેળામાં વ્યસન મુક્તિ માટે નાગરિકોને અપીલ કરાઇ

ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ, ભુજ - કચ્છ ના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ...

બદલતા વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની કાળજી: બાળકો અને વૃદ્ધો માટે વિશેષ સાવચેતી

 વર્તમાન સમયમાં વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. વરસાદની ઋતુમાં ભેજ વધે છે, તાપમાનમાં ઉતાર-ચઢાવ થાય છે અને હવા પ્રદૂષિત બને...

વરસાદ ખેંચાવાની સ્થિતિ વચ્ચે ખેડૂતોને આકસ્મિક પાક આયોજન અપનાવવા અપીલ

 કચ્છ જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાને લેતાં ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન...

અંજાર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  અંજારની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ખાતે રોટરી ક્લબ ઓફ અંજાર અને રોટરેક્ટ ક્લબ ઓફ અંજારના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે...

જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતમાં આરોગ્યની વિવિધ બેઠકો યોજાઇ

કચ્છ જિલ્લામાં આરોગ્ય અને પોષણની કામગીરીમાં કોઈ ઢીલાશ ન રહે અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના લોકોસુધી સમયસર પહોંચે તે...

છેતરપીંડી કરવાના ઇરાદે એક લાખના પાંચ લાખ તથા સ સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ કરવાની કોશીષ કરશે.. .. ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

માંડવી પો. સ્ટે વિસ્તારમાંથી ૧.૫ના મુદામાલ સાથે જુગારિયોં ઝડપાયા

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની...

દયાપર પીએમ વિદ્યાલય કૃષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો

દયાપર : શ્રાવણી પર્વ જન્માષ્ટમી, કૃષ્ણ જન્મની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આઠમના રાત્રે ભગવાન બાલકૃષ્ણના જન્મ સાથે...