Year: 2026

અમેરિકામાં નાગરિકતા મેળવવી હવે વધારે મોંઘી :નાગરિકતા મેળવવાનો ખર્ચ સીધો 75% વધશે

copy image અમેરિકામાં નાગરિકતા મેળવવી હવે વધારે મોંઘી બની શકે છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પ વહીવટી તંત્રે અરજી ફીમાં તોતિંગ...

રામમંદિર : સીટે અહેવાલ સોંપ્યો

અયોધ્યા રામ મંદિર ચડાવાની આવકની ચોરીના મામલામાં વિશેષ તપાસ ટીમએ આજે પોતાનો તપાસ અહેવાલ રાજ્યપાલને સોંપ્યો હતો. સૂત્રો અનુસાર મુજબ...

ભુજની પાલારા જેલમાં જેલ સહાયક પર કાચા કામના બે કેદીએ તીક્ષ્ણ બ્લેડથી કર્યો હુમલો

જેલના સર્કલ નંબર-2ના ગેટ પાસે ટેલિફોન બુથ નજીક કર્યો હુમલો. હુમલામાં ઘાયલ જેલ સહાયક પ્રીતેશ શાંતિલાલ વડાવીયા (ઉ.વ. ૨૮, રહે....

ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી ગ્રુપ – વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધન

જૂથના ઇતિહાસમાં કેટલાક વર્ષો એવા હોય છે જે સીમાચિહ્નો કરતાં વધુ હોય છે - તે નિર્ણાયક વર્ષો બની જાય છે...

અંજાર સીમની સરકારી જમીન પર થયેલ આશરે હે.૩-૧૪-૨૩ ચો.મી. ખેતી વિષયક દબાણ દૂર કરાઈ

આ કામે હકીકત એવી છે કે, યુનાઈટેડ પ્રા.લી.ગાંધીધામ દ્વારા મોજે:અંજારસીમ, તા.અંજારના સર્વે નંબર ૯૮૪/પૈકી વાળી સરકારી જમીન પર ગેર કાયદેસર...

“ ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ વ્રજવાણી થી દ્વારકા સુધી કિશાન અધિકાર પદયાત્રા કરશે ”

પનીઓ દ્વારા યોગ્ય વળતર મળે એ માટે આગામી ૨૬ જુન થી કચ્છ ના પવિત્ર યાત્રા ધામ વ્રજવાણી થી દેવભૂમિ દ્વારકા...

*આજરોજ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીને બલિદાન દિવસે પુષ્પાંજલિ અર્પણ કરાઈ*

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ તા. 23/6/26 ના રોજ બલિદાન દિવસે જનસંઘના સ્થાપક એવા ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિતે જુના...

કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ ભુજ-માંડવી હાઈવે પર નવીન રોલર ક્રેશ બેરિયર પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું

કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ ભુજ માંડવી હાઈવે પર અકસ્માત નિવારવા હેતુથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલા નવા રોલર ક્રેશ...

બે અથવાળિયાના વિરામ બાદ આખરે આગળ વધ્યું ચોમાસુ :અરબી સમુદ્રની શાખા હવે આગળ વધીને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ

લગભગ 13 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ફરી ગતિ પકડી છે. અરબી સમુદ્રની શાખા હવે આગળ વધીને દક્ષિણ...

કચ્છ જિલ્લાના અંજાર ખાતે 10 સ્કૂલના ભૂલકાંઓને શાળામાં ઉમંગભેર પ્રવેશ કરાવતા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા

   ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે રાજ્યભરમાં આજથી ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત...