Breaking News

Crime News

Election 2022

અરવલ્લી જિલ્લાના ભિલોડાની ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજન મામલે વિવાદ

કચ્છ અસ્મિતા મંચ દ્વારા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અપાઈ

સાંતલપુરના કલ્યાણપુર નજીક આવેલ ચામુંડા માતાજી મંદિરે ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલ ચોરાડ ફાર્મસ કંપની

રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે બની રહેલ રામ મંદિર જે 2024 મા પૂર્ણ થશે જેના અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં તા,2,10,2023 થી 5,10,2023 સુધી સૂર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું

લખપતનાં અંતરિયાળ ગામોમાં પાણી ન પહોંચતા લોકો મુશ્કેલીમાં

લખપતમાં પાણી અંગેની મુશ્કેલીઓ સર્જાતા આસપાના ગામડાઓના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મળેલ માહીતી અનુસાર ભાડરા,...

 બે વર્ષ પૂર્વે થયેલ બાઈક ચોરીના  આરોપીને ઝડપી પાડતી અંજાર પોલીસ

copy image વે વર્ષ પૂર્વે થયેલ બાઇક ચોરીના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ...

 વેકરીયા રણમાં કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં યુનાનનું મોત

 વેકરીયા રણમાં કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં યુનાનનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે....

ભુજ ખાતે આવેલ  બાપાદયાળુ નગરમાં વરસાદી પાણી અને ગટરણી સમસ્યાથી લોકો ત્રસ્ત

ભુજ ખાતે આવેલ  બાપાદયાળુ નગર સહિતના વિસ્તારોમાં  વરસાદી પાણી અને ગટરનાં દૂષિત પાણીના નિકાલની સમસ્યા નિવારણ અંગે ભુજના લોકો દ્વારા ભુજ...