રાજ્યમાં દારૂ એન ઉંચી વ્યાજખોરીના દુષણ ને કડકાઈ થી ડામો – ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ
અંજાર, તા. ૧૬-૦૫-૨૦૨૨, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસ...