Breaking News

Crime News

Election 2022

રાજ્યમાં દારૂ એન ઉંચી વ્યાજખોરીના દુષણ ને કડકાઈ થી ડામો – ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ

અંજાર, તા. ૧૬-૦૫-૨૦૨૨, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસ...

ગાંધીધામમાં ઘઉં ના નિકાસકારોને કરોડોનું નુકશાન.. કંડલામાં ઘઉંના 3 હજાર ટ્રક, 16 રેલ રેક, 4 જહાજ સ્ટેન્ડબાય !

          કેંદ્ર સરકાર દ્વારા ઘઉં નિકાસ પર પ્રતિબંધ ઘોષિત થતાજ 20 લાખ જેટલા ઘઉંનો જથ્થો જે ડીપીએ, કંડલા પહોંચી ચુક્યો...

ગાંધીધામમાં શંકાસ્પદ ઘઉં સાથે બે આરોપીઓ પકડાયા

કંડલા મરિન પોલીસે ત્રણ દિવસ પહેલાં વાડામાંથી 1.72 લાખના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે એકને પકડ્યા બાદ, આજે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે...

ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં દેશી દારૂ વેચાણ કરતા ઇસમો ૫૨ કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ      

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેજ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી...

નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ,પુર્વ–કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફ્થી નાસતા ફરતા આરોપીઓને...

ભચાઉ ટાઉન વિસ્તારમાં ચાલતી ચાલુ ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી...

અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને મધ્યપ્રદેશથી શોધી કાઢતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી મયુર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ...

અંજાર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં...

ગાંધીધામ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર શ્રીમતી ઉષાબેન મીઠવાણી ની નવી પહેલ..  

ગાંધીધામ વોર્ડ નંબર બે ના કાઉન્સિલર શ્રીમતી ઉષાબેન મીઠવાણીએ સમસ્યાના સમાધાન માટે નવી પહેલ કરી છે, જેમાં સિંધુ વર્ષા ના...