Breaking News

Crime News

Election 2022

ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં યુવાનની ગોળી મારીને કરાઇ હત્યા

copy image ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી ઠાકોર (મકવાણા)ની ગોળી મારીને હત્યા...

ગાંધીનગરમાં આંદોલનકારીઓ સામે પોલીસ કેસ કરાતા આરોગ્યકર્મીઓએ ઘરમાં જ ભૂખ હડતાળ કરી કામનો બહિષ્કાર કર્યો

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સહિતના આંદોલન કરતા કર્મચારીઓ સામે પોલીસ કેસ કરાતા આંદોલનકારીઓએ આંદોલન કરવાની નવી તરકીબ શોધી આરોગ્ય કર્મચારી દ્વારા...

મહેમદાવાદમાં પોલીસે ચોરીના માલસમાન સાથે ત્રણ સખ્શોને પકડી પાડી 17 ગુનાના ભેદ ઉકેલ્યા

મહેમદાવાદ વિસ્તારમાંથી ચોરી કરતી ગેંગને પોલીસે પકડી લીધી છે. પોલીસે ચોરી કરતી ત્રિપુટીને પકડી લીધી હતી. આ પૈકી એક વ્યક્તિ...

ઉમરપાડા વીજ સબ સ્ટેશનમાં સામાન ચોરી કરનારો ઝડપાયો

ઉમરપાડા તાલુકાના બરડી ગામમાં વીજ સબ સ્ટેશન ના સામાનની ચોરીમાં સંકડાયેલા માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના વોન્ટેડ આરોપીને એસ ઓ...

વાંકાનેરમાં ખુલ્લી રાખેલી ગટરમાં ટ્રેક્ટર ફસાયુ

મનમંદિર સોસાયટીમાં લોકો વર્ષોથી ખુલ્લી ગટર, ધૂળિયા રસ્તાઓ જેવી અનેક સમસ્યાઓથી પરેશાન છે પરંતુ વહીવટદાર દ્વારા પણ લોકોની સમસ્યાઓના ઉકેલ...

સહેલીના ઘરે સુવા ગયેલી તરુણી સાથે પેથાપુરના યુવકે દુષ્કર્મ આચર્યું

ઝાલોદ તાલુકાના એક ગામમાં સહેલીને પોતાના ઘરે સુવા માટે બોલાવી હતી. પેથાપુર ગામના યુવકને મદદગારી કરતાં તેણે ઘરે સુવા માટે...

દાહોદમાં પત્ની તરીકે રાખવાના ઇરાદાથી કરાયા બે તરુણીઓના અપહરણ

સંતરામપુરના ઉબેરનો હિતેશ માનસીંગ માલીવાડ સાંજે ફતેપુરા તાલુકાના નવાગામથી 16 વર્ષ 2 મહિનાની તરૂણીને પ્રેમના પાઠ ભણાવી કાયદેસરના વાલીપણામાંથી પત્ની...

રાધનપુરમાં છાત્રાલયના રસોઈયાની પત્ની પર 4 ઇસમો દ્વારા  હુમલો કરાયો

રાધનપુર શહેરમાં એસટી સ્ટેન્ડથી ભાભર ત્રણ રસ્તા જવાના માર્ગ ઉપર આવેલ સંસ્કૃતિ મંદિર છાત્રાલયમાં રસોયા તરીકે ફરજ બજાવતા અશોક શ્રીમાળી...

પાંજરાપોળ-ગૌશાળાને સહાય ન અપાય ત્યાં સુધી સરકાર કે પાર્ટીનો કાર્યક્રમ નહીં કરવા અલ્ટીમેટમ અપાયું

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી છે. પરંતુ...

27 સપ્ટે.થી પાટણ જિલ્લામાં મહેસુલી કર્મીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું

જુની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા સહિતના મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો નિરાકરણ ન આવતા પાટણ...