Breaking News

Crime News

Election 2022

માંડવીમાં ડમ્પરના પાછલા ટાયરમાં સ્કૂટી અથડાતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

copy image માંડવી શહેરના હાર્દ સમા સ્વામિનારાયણ મંદિરના બહાર  ગઈ કાલે ડમ્પરના પાછલા ટાયરમાં 25 વર્ષીય યુવા પરિણીતા પ્રિયલબેન મિત સંઘાણીની સ્કૂટી...

અંજારના વરસામેડીમાં મંગલ વિહાર સોસાયટી પાછળ ખુલ્લા પ્લોટમાં રૂા. 8,71,500ના સળિયા સાથે એક ઇસમ ઝડપાયો

copy image અંજારના વરસામેડીમાં મંગલ વિહાર સોસાયટી પાછળ ખુલ્લા પ્લોટમાં પોલીસે કાર્યવાહી કરતાં ચોરી કે છળકપટથી મેળવાયેલા હોવાનું જાણીને રૂા. 8,71,500ના 14,525 કિલો...

કદી પણ હુમલો નહીં કરાય તેવો પાકો ભરોસો મળશે ત્યારે જ અમે યુદ્ધ વિરામ કરવા તૈયાર થશું :ઈરાન

copy image ઈરાને અમેરિકાના નવા યુદ્ધવિરામ પ્રસ્તાવને ઠુકરાવી સ્પષ્ટતા કરતાં હતું કે, અમે અસ્થાયી યુદ્ધવિરામ નહીં, પરંતુ યુદ્ધનો સંપૂર્ણ અંત ઈચ્છીએ છીએ....

ભારતમાં પહેલીવાર એક સાથે 9 પોલીસ કર્મચારીઓને કોર્ટે ફાંસીની સજા

copy image ભારતમાં પહેલીવાર એક સાથે 9 પોલીસ કર્મચારીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે 6 વર્ષ પહેલા કસ્ટડીમાં  પિતા પુત્રને...

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનનો કુવૈત ઘાતક હુમલો: 15 અમેરિકન સૈનિકો ઇજાગ્રસ્ત

COPY IMAGE ઈરાને કુવૈતના અલી અલ સાલેમ એરબેઝ પર રાત્રે ડ્રોન હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતાં અહેવાલ પ્રમાણે આ હુમલામાં...

ઈરાને ઈઝરાયલી શહેર હાઈફા પર મિસાઈલ હુમલો

AI GENERATED IMAGE copy image ઈરાને ઈઝરાયલી શહેર હાઈફા પર મિસાઈલ હુમલો કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને આ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ: ૨૦૨૬ ગડા પાટીયા ખાતે મતદાન જાગૃતિ  ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

  આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મહત્તમ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આજરોજ કચ્છના ભુજ તાલુકામાં ગડા...

ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

   ઉમરેઠ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણના ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે આયોજિત 'વિજય વિશ્વાસ સંમેલન' માં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓને...

આદર્શ આચારસંહિતા અંતર્ગત સરકારી સર્કિટ હાઉસ અને રેસ્ટ હાઉસના ઉપયોગ પર નિયંત્રણો ફરમાવતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ

 આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ અન્વયે રાજ્ય ચૂંટણી આયોગના તા. ૦૧/૦૪/૨૦૨૬ ના પરિપત્રથી કાર્યક્રમ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં...

ઉમેદવાદવારી પત્રક ભરતી વખતે કચેરીમાં પાંચ વ્યક્તિઓ જ હાજર રહી શકશે

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં...