Breaking News

Crime News

Election 2022

પ્રતિબંધિત ચાઇનીઝ દોરા/માજા સાથે આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ...

સગીર વયની દિવ્યાંગ બાળાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ...

નેશનલ હાઈવે ઓથોરિટી ગાંધીધામ દ્વારા બાલાસર-મૌવાણા રોડ (NH-૭૫૪K) પર પ્રવાસીઓની સુવિધા માટે સમારકામની કામગીરી પૂર્ણ કરાઈ

            રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ–ગાંધીધામ હસ્તકના ચિત્રોડ-રાપર-બાલાસર (રા.ધો. નં. ૯૨૭સી) રોડને સપ્ટેમ્બર-૨૦૨૫માં નોધાયેલા અતિભારે વરસાદને લીધે નુકશાન પહોંચ્યું હતું. આ રોડના રિપેરીંગની કામગીરી...

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા તેમજ પક્ષીઓ પ્રત્યે જીવદયા દાખવીને ઉત્તરાયણની ઉજવણી કરવા વન વિભાગની અપીલ

  દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા...

ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોને સાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ

પીજીવીસીએલ ભુજ દ્વારા જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ નિમિત્તે સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલા લેવા જણાવવામાં આવ્યું છે. જેમાં વીજળીના...

સોલૈયા ગ્રામ પંચાયત ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાનને આપ્યો વેગ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સામાન્ય નાગરિકની જેમ ગાંધીનગરથી ગુજરાત એસ.ટી. બસમાં મુસાફરી કરીને માણસા તાલુકાના સોલૈયા ગામે પધાર્યા. આ અવસરે જિલ્લા...

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં મુસાફરી

માણસા તાલુકાના સોલૈયા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં પહોંચવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ...

“નલ સે જલ” વાતો માત્ર : પાટનગર ગાંધીનગર દૂષિત પાણીને કારણે આવ્યું ટાઈફોઈડની ચપેટમાં

copy image પાટનગર ગાંધીનગર દૂષિત પાણીને કારણે આવ્યું ટાઈફોઈડની ચપેટમાં.... નલ સે જલ યોજના થકી ઘર ઘર સુધી શુધ્ધ પાણી...

ભચાઉના સંગમનેર ખાતે અને ભુજપુર ગામ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સ.દા.કૃ.યું તેમજ અત્રેના વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા તારીખ૦૫/૦૧/૨૦૨૬ ના રોજ ભચાઉ તાલુકાના સંગમનેર ગામ અને તારીખ...

પ્રાકૃતિક ખેતીમાં જીવદ્રવ્ય (હ્યુમસ) જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો માટે ખોરાકનો સ્ત્રોત બની જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે

 રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી...