Breaking News

Crime News

Election 2022

નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂની જાહેરાત

સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને કચ્છમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ અપાશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ કચ્છમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ વિવિધ ૧૭ સ્થળે કાર્યક્રમ યોજાશે....

કચ્છમાં મેઘમહેર: અંજારમાં 2 કલાકમાં વધુ દોઢ ઇંચ વરસાદ: ભચાઉમાં સવા ઈંચ

કચ્છમાં મેઘમહેર થઇ છે કચ્છના અંજારમાં 2 કલાકમાંવધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે ભચાઉમાં સવાઇંચ પાણી પડ્યું છે ભારે...

કચ્છમાં રાષ્ટ્રીય પક્ષીના મોતનો સીલસીલો જારી

નલિયામાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાછળ આવેલા પીજીવીસીએલના વીજ થાંભલા પર કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું.

માંડવી તાલુકાના વાંઢ ગામના ડેમમાં ગણપતિ વિસર્જન દરમિયાન કિશોરનું ડૂબી જવાથી મોત

માંડવી તાલુકાના વાંઢ ગામના ડેમમાં ગણપતિ વિસર્જન દરમિયાન કિશોરનું ડૂબી જવાથી મોત_ગણપતિના વિસર્જન કરતાં ભક્તો બહુજ હર્ષો ઉલાસ સાથે વિસર્જન...

પોકેટ કોપ તથા હ્યુમન સોર્સ થી ચિલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથાપુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ...