Breaking News

Crime News

Election 2022

મોટીવિરાણી રામ મંદિર વાડી થી શની મંદિર હાઈવે ને જોડાતો રોડનુ ખાતે મુહૂર્ત કરાયુ જેમા પુજન વિઘી આચાર્ય કમલેશભાઈ રાવલ એ કરી હતી

રામ મંદિર ના આશ્રમ મહંત સુરેસદાસજી બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા ના હાસ્તે ખાતે મુહૂર્ત કરાયુ...

પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગનાઓના વરદ હસ્તે બોટાદ જીલ્લામાં વિવિધ ઉદ્ઘાટન કરવામાં આવ્યાં.

અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી બોટાદ, કચેરીની દ્વિવાર્ષિક તપાસણી અન્વયે બોટાદ જીલ્લાની મુલાકાત...

કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાઓ

પૂર્વ કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાથી મચી ચકચાર અંજારમાં એન.આર.આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 62 લાખની લૂંટ ચલાવાઈ મરચાની ભૂકી છાંટીને...

અંજાર પોલીસ દ્વારા કોલીવાસ વિજયનગર ગલીમાં હારજીતનો જુગાર રમતા અમુક ઇસમોને પકડી પાડયા

ભુજ શહેરમાં રક્ષાબંધનના દિવસે ઝુપડપટ્ટી વિસ્તારમાં એકલા અટુલાઓને કાંડે રાખડી બંધાવી