મોટીવિરાણી રામ મંદિર વાડી થી શની મંદિર હાઈવે ને જોડાતો રોડનુ ખાતે મુહૂર્ત કરાયુ જેમા પુજન વિઘી આચાર્ય કમલેશભાઈ રાવલ એ કરી હતી
રામ મંદિર ના આશ્રમ મહંત સુરેસદાસજી બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા ના હાસ્તે ખાતે મુહૂર્ત કરાયુ...
રામ મંદિર ના આશ્રમ મહંત સુરેસદાસજી બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા ના હાસ્તે ખાતે મુહૂર્ત કરાયુ...
અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી બોટાદ, કચેરીની દ્વિવાર્ષિક તપાસણી અન્વયે બોટાદ જીલ્લાની મુલાકાત...
પૂર્વ કચ્છમાં આંગડિયા લૂંટની સનસનીખેજ ઘટનાથી મચી ચકચાર અંજારમાં એન.આર.આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 62 લાખની લૂંટ ચલાવાઈ મરચાની ભૂકી છાંટીને...