Breaking News

Crime News

Election 2022

કચ્છ,મોરબી,તાલાળાને ધ્રુજાવતા ભૂકંપની અનુભૂતિ: ત્રણ આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો.

અમુક સમયથી શાંત પડેલું સૌરાષ્ટ્ર-કચ્છનું પેટાળ ફરી ધણધણવા લાગ્યું છે. ગઈ મોડીરાત થી આજે વહેલી સવાર સુધીમાં મોરબી, તાલાળા અને...

વાયુ પ્રદૂષણને કારણે યાદશક્તિમાં ઘટાડાનું પ્રમાણ જોવા મળ્યું.

હાલમાં જ એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ઉચ્ચ વાયુ પ્રદૂષણ હોય તેવા વિસ્તારોમાં રહેતાં વૃદ્ધ મહિલાઓમાં યાદશક્તિ ઘટી...

જુનાગઢમાં એક શખ્સએ ફરિયાદ પાછી ખેંચી લ્યો એવી ધમકી આપી, માથામાં ધોકો ઝીંકી દીધો.

જુનાગઢમાં બનેલી આ ઘટના શનિવારનાં બપોરના 3:15 કલાકે ફરિયાદી રફીકભાઈ હનીફભાઈ પઠાણ (ઉ.32, રહે. દેઠાણ ફળીયા પાડાવાળા ચોક)એ એ ડીવીઝન...

નલિયામાં પારો ઊતર્યો , વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભૂતિ.

થોડા દિવસથી નલિયામાં ઠંડીનો પારો સહેજ ઉંચકાયો હતો જે ગઇકાલે પાછો એકસામટો પાંચેક ડિગ્રી ગગડી 10.4 પહોંચ્યો હતો. ત્યાં આજે...

કોરોના મહામારીનાં સમયમાં વાગડમાં દૂરગામી અસરો.

કોરોના મહામારીની અસરો ભૂકંપની જેમ ઘણા સમય સુધી રહેશે. ત્યારે જ્યાં ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી સારવાર દરમ્યાન...

કોરોના ટેસ્ટ નેગેટિવ હોય છતાં પણ લક્ષણો દેખતા હોય તો,તેનો સ્વાઈનફ્લુ ટેસ્ટ ફરજિયાત કરવાનો રહેશે.

વિશ્વમાં કોરોના કેસ ખૂબ ઝડપે વધી રહ્યા છે ત્યારે કેન્દ્રિય આરોગ્ય નિષ્ણાતની ટીમે અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લીધી હતી....

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 93,00,000 ને પાર.

કોરોના વાયરસના કેસ દેશમાં અને દુનિયામાં દિવસેને દિવસે વધતાં જાય છે. ભારતમાં કોરોના મહામારી ઘટવાનું કે ઓછું થવાનું નામ લઈ...