Breaking News

Crime News

Election 2022

દયાપરમાં નવરાત્રીની સાદાઈથી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી

ભૂજ દયાપર નવરાત્રીમા સાદાઈ થી આરતી કરવામાં આવી તેમજ ઘટસ્થાપના કરવામાં આવી દયાપર ઉમિયા માતાજી મંદિર તેમજ આઝાદ ચોકની નવરાત્રીમા...

ચૂંટણીઓની મૌસમ પુરબહારમાં

રાજયમાં 8-વિધાનસભાની પેટા-ચુંટણીઑ ઘોષિત થઈ ગઈ છે. જેમાં કચ્છની નંબર-1 અબડાસામાં વિધાનસભાની પેટા-ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.ત્યારબાદ નવા વર્ષે 2021માં...

ગણેશનગરમાં 9500ના દારૂ સાથે વ્યક્તિની ધરપકડ

ગુજરાતમાં જ્યારે સંપૂર્ણપણે દારૂબંદી છે ત્યારે કેટલાક લોકો વિદેશી દારૂનો ધંધો મોટા પાયે કરે છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે સૂત્રો...

માનસિક રોગથી પીડાતા દર્દીઓની નવી પહેલ, આ વર્ષે 30 હજાર જેટલા દિવડાઓ બનાવશે

જીવનમાં થતી ઊચ-નીચને લઈને લોકો માનસિક તથા શારીરિક રીતે પીડાતા હોય છે. તેમની આ પીડાને પ્રેમ, હૂંફ કે સદભાવનાથી દૂર...

હિન્દુ યુવા સંગઠન ભુજ દ્વારા આયોજિત, હિન્દુનવરાત્રી મહોત્સવ ૨૦૨૦

કચ્છની ધણીયાણી એવી માં આશાપુરા અને માં પાવાગઢવાળીના મંદિરો કોરોનાના કારણે બંધ રાખવામા આવ્યા છે. ભક્તો બારેથી માતાજીના આશીર્વાદ લઈને...

ભુજ તાલુકાના ઢોરી ગામ માં વીજળી પડવાથી એક માલધારી નું મોત

ભુજ તાલુકાના ઢોરી ગામ માં વીજળી પડવાથી એક માલધારી નું મોત ગામના સીમાડામાં બન્યો બનાવ… ઢોર ચરાવવા ગયેલ યુવાન માલધારી...

મિરજાપરની યુવતીને લગ્ન કરવા ધમકી આપનાર ભુજના શખ્સ સામે ફરિયાદ, એટ્રોસીટીનો કેસ

સોશિયલ મીડિયા ક્રાઇમ હોમ... ભુજ નજીકના મિરજાપર ગામે રહેતી યુવતી સાથે સોશિયલ મિડીયા પર મિત્રતા કરી પોતે પરણિત હોવા છતાં...

વિરમગામ પાલિકાના સી.ઓ. વિરુદ્ધ અનુ.જાતિના આગેવાનો સાથે ભેદભાવ કરવા અંગે કાર્યવાહી કરવા માંગ

વિરમગામ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાતે ગયેલા દલિત અધિકાર મંચના આગેવાનો સાથે જાતિગત ભેદભાવના કથિત આક્ષેપ કિરીટભાઈ રાઠોડ, સામાજિક...

ESICએ કહ્યું-જેમણે કોરોના દરમ્યાન નોકરી ગુમાવી છે તેને 50% પગારએ 3 માસ સુધી આપવામાં આવશે

કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો કેટલાક લોકોના ધંધા બંધ થઈ ગ્યાં છે. આવી પરિસ્થિતિએ લોકો જીવન ટુંકાવે છે...