૨૨મી ઓકટોબર ૧૯૨૫ના રોજ કચ્છ માંડવી-ભુજ ખાતે આવી પૂ.બાપુએ જનચેતના જગાવેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમનો અમદાવાદ સાબરમતીઆશ્રમ ખાતેથી શુભારંભ કર્યો હતો. પોતાના મનનીય પ્રવચનમાં વડાપ્રધાનશ્રીએ ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણવર્માના અસ્થિકુંભને...