Breaking News

Crime News

Election 2022

મિરજાપરની યુવતીને લગ્ન કરવા ધમકી આપનાર ભુજના શખ્સ સામે ફરિયાદ, એટ્રોસીટીનો કેસ

સોશિયલ મીડિયા ક્રાઇમ હોમ... ભુજ નજીકના મિરજાપર ગામે રહેતી યુવતી સાથે સોશિયલ મિડીયા પર મિત્રતા કરી પોતે પરણિત હોવા છતાં...

વિરમગામ પાલિકાના સી.ઓ. વિરુદ્ધ અનુ.જાતિના આગેવાનો સાથે ભેદભાવ કરવા અંગે કાર્યવાહી કરવા માંગ

વિરમગામ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાતે ગયેલા દલિત અધિકાર મંચના આગેવાનો સાથે જાતિગત ભેદભાવના કથિત આક્ષેપ કિરીટભાઈ રાઠોડ, સામાજિક...

ESICએ કહ્યું-જેમણે કોરોના દરમ્યાન નોકરી ગુમાવી છે તેને 50% પગારએ 3 માસ સુધી આપવામાં આવશે

કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો કેટલાક લોકોના ધંધા બંધ થઈ ગ્યાં છે. આવી પરિસ્થિતિએ લોકો જીવન ટુંકાવે છે...

કોરોનાનો ભાર…? ભુજમાં એક વ્યક્તિએ વ્યાજના લેણાના ટેનસનથી મોતને આમંત્રણ આપયુ

કોરોનના કારણે કેટલાક લોકો જીવ ટુકાવે છે તો કેટલાક લોકો જીવને સાચવી સાહસ કરીને જીવનમાં આગળ વધે છે.આવા અવનવા કિસ્સા...

માતાના મઢમાં માં આશાપુરના નોરતા પ્રસંગે ધૂમ-ધામ વગર ઘટ-વિધિથી સ્થાપના

કોરોનાએ કપરી દશા બતાવી પરંતુ ભકતોમાં ભક્તિ હોવાથી યાત્રાધામના પૂજારીઓએ માં આશાપુરા તથા અનેક મંદિરોના દર્શન લિવ કરવામાં આવશે તેમજ...

અમીયાના સીમાડામાં પવનચક્કીના પોલ પર કરંટ લાગતાં યુવાન નીચે પટકાયો

હાલમાં લોકો જીવનને દાવમાં રાખીને ગુજરાન ચલાવે છે ત્યારે લખપતના અમીયા અને મેઘપરની સીમમાં પવનચક્કીના પોલ પર કામ કરતાં યુવાનને...

નેહરૂ યુવા કેન્દ્રને બહુમાળી ભવનમાં ખસેડવામાં આવી

મળતા સૂત્રો પ્રમાણે ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ભુજની કચેરી જર્જરિત હોતા કલેકટરની...

પહેલા નોરતે માં ખોડલના લોકો દર્શન, ભક્તોએ લીધા આશીર્વાદ, 100 જેટલા ભક્તોને ધજા ચડાવાની છૂટ…

....જયમાં ખોડલ... આજથી નવરાત્રિ ચાલુ થઈ ગ્યાં છે. ત્યારે આશાપુરા મંદિર તથા પાવાગઢમાં મંદિરોમાં ભક્તો માટે દર્શન બંધ છે. ત્યારે...

એક સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કામ કરતાં વ્યક્તિ ઉપર કરાયો હુમલો

અગાઉ કચ્છ કેર ન્યુસમાં ગાંજા બાબતે માહિતી આપનાર પત્રકાર અને ઉમદા સામાજિક કાર્યકર અલી મામદ સમા ઉપર હુમલો કરવામાં આવ્યો...