Breaking News

Crime News

Election 2022

લાકડિયા હત્યા કેસમાં 5 શખ્સો ઝડપાયા

ગાંધીધામ:ભચાઉ તાલુકાના લાકડિયા નજીક આવેલી હોટલમાં ચોરીના ઈરાદે ડફેર ગેંગએ કરેલા ચોરીનો પ્રયાસ મોબલિન્ચિંગમાં બદલાઈ ગયો હતો. લાકડીયા પાસે હોટલમાં...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રીક્ષાચાલકોને પહેરવો પડશે આ કલરનો યુનિફોર્મ

         રાજ્યમાં રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. રાજ્યના વાહન વ્યવહાર...

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલ કામગીરી અન્વયેઆરોગ્ય અગ્ર સચિવશ્રી જ્યંતિ રવિના અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઈ

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવશ્રી ડો. જયંતિ રવિએ આજે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી જિલ્લામાં વધતા જતાં કોરોનાના...

કોરોના પોઝીટીવ ૬ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની તેજસભાઈ, કાંતિભાઈ, દિનેશભાઈ...

વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા છ પરપ્રાંતિય ના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

જાણવા મળતી વિગતો મુજબ વર્ધમાન નગર એચડીએફસી પાછળ રહેતા જાફરાબાદ થી આવેલા નલિયા અલ્ટ્રાટેક કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના રિપોર્ટ...

ફુલેશભાઈ માહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશે

ફુલેશભાઈમાહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશેઆજરોજ તા: ૧૪/૦૭/૨૦૨૦ ના રોજ મંગળવાર ના રોજ...

માધાપર માં ૧૨૫ ફુટઊંડા કૂવા માં બિલાડો પડી જતાં ગૌરક્ષક ની ટિમ દ્વારા મહા મેહનતે જીવ બચાયો

સ્વ ફુલેશભાઈમાહેશ્વરી ના દિવંગત આત્મા ની શાંતિ મળે અવિરત આ સેવા એમની ચાલુ રહેશેમાધાપર ક્રિષ્ના સોસાયટી ની પાછળ ૧૨૫ ફુટ...