Breaking News

Crime News

Election 2022

કચ્છ ભારતીય કિસાન સંઘ અંજાર દ્વારા કિસાનોના પ્રશ્ને અંજાર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

પ્રમુખ શ્રી રામજીભાઇ મરન્ડ      હરિભાઈ મયાત્રા     રાધુ ભાઈ મકવાણા         અરજણ ભાઈ છાંગા એ સોસીયલ ડિસ્ટરન્સન જાળવી ને આવેદન પત્ર આપ્યું...

જાનથી મારી નાખવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે...

આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના ઉપપ્રમુખ ઇબ્રાહિમ તુર્ક પર થયેલ જાનલેવા હુમલો

આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના મુદ્રા તાલુકા ના ધ્રબ ગામના સરપંચ ના જમાઇ અને તેમના માણસો દ્વારા આમ...

કોરોના પોઝીટીવ ૧૦ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની ઇશ્વર ચાવડા, અરૂણાબેન...

સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું સરકારી કચેરી દ્વારા જ ભંગ કરાયો ભુજની મામલતદાર કચેરીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યાં ધજાગરા

કોરોના નામની વૈશ્વિક મહામારી નાથવા માટે સમગ્ર વિશ્વમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને કોઈ વ્યક્તિ કોરોનનો ભોગ ન બને તે...

બોટાદ જિલ્લાની ત્રિમાસિક ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેટર એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લાની માહે જુન-૨૦૨૦ અંતિત “દિશા” કમિટીની બેઠક COVID-19 ની વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ વિડીયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સાંસદશ્રી, સુરેન્દ્રનગર ડૉ....

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેની સગીરાનું અપહરણના ગુનામાં પંચમહાલ વિસ્તારના યુવાનની સંડોવણી ખુલી

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા એક પરિવારની ચૌદ વર્ષ છ માસની સગીર વયની પુત્રી ગત તા. 6 જુલાઈથી પોતાના ઘરેથી...

કીમ ગામે રહેતો દંપતી ઘર બંધ કરી મહારાષ્ટ્ર વતનમાં પહોંચ્યો તો તસ્કરો ઘરમાંથી ચોરી કરી ગયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ગામે રહેતું દંપતી ઘર બંધ કરી વતન મહારાષ્ટ્ર ખાતે ગયું હતું. જે દરમ્યાન આ બંધ...

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શીલજ સર્કલ નજીકથી ઝડપી પાડતી એલ.સી.બી/પેરોલફર્લો અમદાવાદ ગ્રામ્ય

નાસતા ફરતા તેમજ પેરોલ/ફર્લો થયેલ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા શ્રી આર.વી. અસારી સાહેબનાઓએ એલ.સી.બી નાઓને ખાસ સુચના કરેલ...