Breaking News

Crime News

Election 2022

સિનોગ્રામા જમાઈએ છરીના ઘા મારીને સસરાની હત્યા કરી

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે તાલુકાના મીંદિયાણા રહેતા સલીમ ઈસ્માઈલ ખલીફા તેની પત્ની રાહીમાંબેન વચ્ચે મનમેળ ન હોય...

કચ્છના સરહદી વિસ્તારોમાં તીડ ત્રાટકે તેવો ભય: ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધારે તેવા સમાચાર

કચ્છ સહિત રાજ્યના સરહદી વિસ્તારોમાં રણતીડ ત્રાટકે એવી શક્યતા દર્શાવાઈ છે રણતીડની માહિતી માટે @KutchDdo કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે...

કચ્છ જિલ્લામાં કાળા બજારમાં મળે છે તમાકુ,ગુટકા,બીડી અને સિગારેટ !!! આવે છે ક્યાંથી?

લોકડાઉનના દિવસો પછી પણ કચ્છ જિલ્લામાં કાળા બજારમાં મળે છે તમાકુંની પેદાશો.!! તો માલ આવે છે ક્યાંથી ? શું કચ્છના...

ઇટાલી-ઇઝરાયેલે રસી બનાવી : ઈટાલીનો ઉંદર પર પ્રયોગ, ઈઝરાયેલ પેટન્ટની આગે કુછ

ઈટાલી અને ઈઝરાયેલે દાવો કર્યો છે, કે બન્ને દેશોએ અલગ અલગ રીતે કોરોનાવાઈરસની રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. ઈટાલીએ...

સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં માલવણ ગામે બેંક કર્મચારીને કોરોના પોઝિટિવ.

માલવણ હાઇવે પર આવેલી આઇસીઆઇસી બેંકના મેનેજર મૌલિક પટેલ અને કેશીયર મોહિત શ્રીવાસ્તવ બંને અમદાવાદ મણીનગરથી માલવણ બેંકમાં રોજ અપ-ડાઉન...

વાંકાનેર: હત્યાનું કારણભૂત તમાકુ! : તમાકુ ન આપ્યું એટલે બે શખ્સોએ યુવાનને પતાવી દીધો

વાંકાનેર : વાંકાનેર નજીક મચ્છુ નદીના પટમાથી ત્રણ દિવસ પહેલા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ...

સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના, 1200 શ્રમિકો મળ્યો લાભ

સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના થઇ ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી પોતાના વતન જવા માટે માંગ...

વીજપોલ સાથે દોરડું બાંધી ખેડૂતે કરી આત્મહત્યા, આર્થીક સંકડામણે લીધો જીવ

જૂનાગઢમાં માળીયા હાટીના જલંધર ગામે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. વીજપોલ સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈને ખેડૂતે મોતને...

કોરોના મહામારીમાં લોકોની પરેશાનીમાં વધારો કરતા ચોર. કેરામાંથી બે મોટરસાયકલની મોડી રાત્રે ચોરી.

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં આમે લોકો પરેશાન છે તેવામાં આવારા તત્વો નો ચોરી ચકકારી નો પણ ત્રાસ...

ખોડાસર માં મજૂરીના રૂપિયા માંગવા જતા ત્રણ ને માર માર્યો

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ખોડાસર માં રહેતા અરવિંદભાઇ લખમણભાઇ ખીમશું અને તેના બે ભાઈઓ ખોડાભાઈ અને ભરતભાઈ સાથે...