Breaking News

Crime News

Election 2022

કચ્છમાં ખારેકની ખેતી પદ્ધતિઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની તાલીમ નું આયોજન

કચ્છ જિલ્લાના ઈન્ડો-ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટર ઓફએક્સેલન્સફોર ડેટપામ, કુકમા ખાતે ખારેકની ખેતી પદ્ધતિઓ અંગે તા. ૨૧-૦૭-૨૦૨૬ થી૨૩-૦૭-૨૦૨૬ સુધી ત્રણ...

મસ્કા ખાતે બાલિકા પંચાયતની બેઠક: સરકારી સેવાઓનીજાણકારી, આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત અને શિક્ષણ જાગૃતિ અભિયાન

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, કચ્છ અન્વયે DHEWની ટીમ દ્વારા જિલ્લા મહિલા અને બાળઅધિકારીશ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ માંડવી...

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રી હિમાંજય પાલીવાલની ભુજ ખાતે જિલ્લાના સંસ્કૃત કક્ષના સંયોજકો સાથે સંવાદ બેઠક યોજાઇ

   આજરોજ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલ, ભુજ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રી હિમાંજય પાલીવાલ દ્વારા જિલ્લામાં સંસ્કૃત કક્ષ શરૂ કરનાર શાળાઓના...

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રીએ માધાપર ખાતે આર્ષ અધ્યયન કેન્દ્રની મુલાકાત લીધી

    કચ્છ જિલ્લાના બે દિવસીય મુલાકાતે પધારેલ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ,ગાંધીનગરના ચેરમેનશ્રી હિમાંજય પાલીવાલ આજરોજ માધાપર ખાતે આર્ષ અધ્યયન કેન્દ્રની...

રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે ચુબડક ખાતે  ૬૬ કે.વી સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

ચુબડક ખાતે આજરોજ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે ૬૬ કે.વી સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું. રૂ.૧૧.૨૨ કરોડના ખર્ચે બનનાર આ સબ સ્ટેશન...

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક રાષ્ટ્રીય પત્રકાર સંમેલન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકારોના હક્ક, સુરક્ષા અને પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા માટે આગામી તા. 28...

AESL એ આંધ્ર પ્રદેશમાં આશરે રૂ. 8,500 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મેળવ્યોભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અને વૈશ્વિક...

અદાણી મુન્દ્રા પોર્ટે સોયાબીન ઓઇલનો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો હેન્ડલ કર્યો

અદાણી મુન્દ્રા પોર્ટે ડિગમ્ડ સોયાબીન ઓઇલ (DSBO)નો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ વેસલ જથ્થો સફળતાપૂર્વક હેન્ડલ કરીને મહત્વપૂર્ણ ઓપરેશનલ...

વૈશ્વિક અર્થવ્યવસ્થા તૂટી રહી છે !

વિશ્વભરમાં મેડલ ઈસ્મા યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ ચરણસીમાએ પહોંચ્યો છે.કાચા તેલના ભાવમાં સતત વધારો થવાથી ફુગાવાનો ખતરો મંડાઈ રહ્યો છે,...

અમે માનવીય આધાર પર પાકિસ્તાનને જ્યારે સ્થિતિ સર્જાશે ત્યારે પૂરની ચેતવણી આપતા રહીશું:ભારત

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે સરકાર પ્રયોજિત સીમા પર આતંકવાદે બંને દેશ વચ્ચે...