Breaking News

Crime News

Election 2022

અદાણી ફાઉ.ના ‘મોતિયા મુક્ત મુંદ્રા’ મિશનથી સેંકડો પરિવારોમાં ફેલાયો નવો ઉજાસ

ભાગવત સપ્તાહના પવિત્ર મંચ પરથી લેવાયેલો સંકલ્પ આજે સોથી વધુ આંખોમાં નવી રોશની બનીને ચમકી રહ્યો છે.અદાણી જૂથે માત્ર વચન...

રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની સ્થાપના ને ૧૦૦ પૂર્ણ થવા ના અનુસંધાને અંજાર નગરના રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા,...

અંજાર વર્તુળ કચેરી હેઠળ બાકી વીજ બીલવાળા ગ્રાહકો માટે મેગા ડીસકનેક્શન ડ્રાઈવ તારીખ ૨૫-૦૨-૨૦૨૬ ના આયોજન બાબત

PGVCL અંજાર વર્તુળ કચેરી હેઠળનું રૂ. ૩૭ કરોડ તેમજ ચાલુ વીજ બીલ સાથે બાકી રહેતા વીજ બિલનું નાણું વસૂલવા અંજાર...

POCSOના હજારો કેસ પેન્ડિંગ, મહિલાઓ-બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલ: ડો. કાયનાત અન્સારી આથા AAP

આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું...

આમ આદમી પાર્ટી દ્વારા અંજાર ના લોકો ને જાગૃત થવા અપીલ કરવામાં આવી

Pgvcl દ્વારા મેગા ઝુંબેશ નામે સામાન્ય માણસો નાના વેપારીઓ ના નજીવા રૂપિયા બાકી હોય કનેક્શન કાપવામાં આવે છે તો મુખ્ય...