સન૧૯૭૧ની લડાઈમાં વિરાંગનાં પદથી સન્માનિત, માધાપરના કાંતાબેન હિરજી જેઠા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી દેશભક્તિની ઉદાત ભાવના બતાવી
માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની સેવાનું તો કોઈ મુલ્ય આકીશકાય નહિ અને હાલમાં દેશમાં જે પરિસ્થિતિનું...