Breaking News

Crime News

Election 2022

તમિલનાડુમાં એમોનિયા ગેસ લીક થતા 7ના મોત

તા. 21: તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલા એક સીફૂડ પ્રોસાસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લીક થવાની ગંભીર ઘટનામાં 7 મહિલા શ્રમિકના કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે...

અંબુજા સિમેન્ટ્સ અને લીલાક ભાગીદારી સાથે કોમર્શિયલ-સ્કેલ લો-કાર્બન સિમેન્ટનો વિકાસ કરશે

અદાણી ગ્રુપની સિમેન્ટ અને બાંધકામ સામગ્રી કંપની અંબુજા સિમેન્ટ્સે યુકેમાં મુખ્ય મથક ધરાવતી સ્વચ્છ ટેકનોલોજી કંપની લીલેક લિમિટેડ સાથે ભાગીદારી...

મેઘપરમાં બિનઅધિકૃત રીતે રહેનાર બાંગલાદેશી મહિલા ઝડપાઇ

ગાંધીધામના મેઘપર કુંભારડીની એક સોસાયટીમાં રહેનાર બાંગલાદેશી મહિલાને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મેઘપર...

વરસાણાની કંપનીમાં યુવાનનાં રહસ્યમય મોતથી ચકચાર

copy image અંજારના વરસાણામાં 28વર્ષીય યુવાન ઈન્જેકશન મારેલ હાલતમાં મૃત મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ વરસાણાની ચૌધરી ટિમ્બરમાં બાથરૂમ...

રેતીમાં ફસાયેલો ટ્રેલર કાઢવા જતાં યુવાન પર ટ્રેલર ફરી વળતાં મોત

copy image મુંદરાના ઝરપરા સીમમાં ટ્રેલર રેતીમાં ફસાઇ જતાં અન્ય ડ્રાઇવર 23 વર્ષીય યુવાન મદદ અર્થે ટ્રેલર નીચે ટાયર આગળથી રેતી હટાવતો...

કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે 12 માં આંતરરાષ્ટ્રી યોગ દિવસની ઉજવણી કરાઈ

કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે 20 જૂન 2026 ના રોજ 12 માં આંતરરાષ્ટ્રી યોગ દિવસની ઉજવણી કરાઈ હતી...

“યોગ એટલે જીવનને સંતુલિત બનાવવાની જીવનશૈલી. – સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા”

આજે 12માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારાઅબડાસા તાલુકાના પિંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ રમણીય...

કચ્છના મહારાવ સ્વ. શ્રી મદનસિંહજી સાહેબની પુણ્યતિથી નિમીતે ભુજ નગરપાલિકા તેમજ રાજવી પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.

આજરોજ તા. ૨૧/૦૬/૨૦૨૬ ના રોજ કચકચ્છના મહારાવ સ્વ. શ્રી મદનસિંહજી સાહેબની પુણ્યતિથી નિમિત્તે ભુજના નગરજનો વતી ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી...

 કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી હેઠળ કાર્યરત રિજનલ સાયન્સ સેન્ટ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) હેઠળ કાર્યરત રિજનલ સાયન્સ સેન્ટર - ભુજ ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની...

“પ્રભાતફેરીના દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ”

અંજાર મધ્યે ""'જય શ્રી કૃષ્ણ""' દ્વારા આયોજીત પ્રભાતફેરી માં સનાતન ધર્મના દરેક વ્યક્તિ/પરિવાર ને આમંત્રણ આપવામાં આવી રહ્યો છે…🙏 તારીખ...