Breaking News

Crime News

Election 2022

આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા વીર સાવરકરજીની પ્રતિમાને તેમની જન્મજયંતિ નિમિતે હારારોપણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.”

આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકરજી) જે ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી...