Breaking News

Crime News

Election 2022

ગાંધીધામ શહેર તેમજ આદીપુર વિસ્તારમાં ટ્રાફિક અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરી ધુમ સ્ટાઈલમાં તેમજ મોડીફાઇડ સાઇલેન્સર વાળા વાહનો ઉપર કાર્યવાહી ક૨તી પુર્વ કચ્છ-ગાંધીધામ જીલ્લા પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફ થી જીલ્લામાં...

કડોલનેર બાનીયારી અભ્યારણ વિસ્તારમા તંત્રની મહેરબાની માફીયાઓ ગેરકાયદેસર દબાણ કરી મીઠું પકાવી રહ્યા છે

ઘરેથી સ્યુસાઇડ નોટ લખી ગુમ થયેલ યુવતીને શોધીને તેના માતા પિતાને પરત સોંપતી મુન્દ્રા પોલીસ

“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વીજલાઇનના વાયર ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા...

આદિપુરમાં બે આખલાના દ્વંદ્વયુદ્ધમાં વૃદ્ધ હડફેટે આવી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગાંધીધામ સંકુલમાં દિન-પ્રતિદિન આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આદિપુરમાં બે આખલાના દ્વંદ્વયુદ્ધમાં વૃદ્ધ હડફેટે આવી જતાં તેઓ ગંભીર રીતે...

ગાંધીધામ ખાતેથી બોગસ ડોકટર દબોચાયો

copy image ગાંધીધામ ખાતેથી પોલીસે બોગસ ડોકટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામ - ભચાઉ...

ગાંધીધામમાં ભારતનગરની મુખ્ય બજારમાં આવેલી કરિયાણાની દુકાનનાં ગોદામમાં તસ્કરોએ ખાતર પાડ્યું

copy image ગાંધીધામ શહેરમાં આવેલ ભારતનગરની મુખ્ય બજારમાં આવેલી કરિયાણાની દુકાનનાં ગોદામમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. જાણવા મળી રહ્યું છે...

મુન્દ્રામાં ફરી એક વખત આગનો બનાવ : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image મુન્દ્રામાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા...

ભુજમાં આવેલ ખારીનદી રોડ પર મધરાતે 50 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવતા ચકચાર

copy image ભુજમાં આવેલ ખારીનદી રોડ પર મધરાતે 50 વર્ષીય આધેડ હરેશભાઈ જયકિશન ટંડેલ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી...

*ભુજ નગરપાલિકા દ્વારા દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમીતે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.”

આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમીતે બી.એમ પંપ પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં...