ગાંધીધામમાં પૈસાની લેતીદેતી મુદ્દે યુવાનની હત્યા
copy image ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે પૈસાની લેતીદેતી મુદ્દે શખ્સે છરી વડે હુમલો કરી યુવાનની હત્યા કરી હતી. બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ગાંધીધામના ગોપાલપુરીમાં રહેનાર ફરિયાદી દીકરો તેના મિત્રો રેલવે કોલોનીમાં મેદાન પાસે બેઠા હતા ત્યારે યુવાનને ફોન પર શખ્સ સાથે વાત કરી રહ્યો હતો જેમાં પૈસાની લેતી દેતીની વાત કરી રહ્યા હતા. યુવાને તેના મિત્રોને જણાવ્યુ કે બે શખ્સો પાસેથી...