Breaking News

Crime News

Election 2022

આત્મનિર્ભર ભારત ત્યારે જ બનશે જ્યારે દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે. – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

આજરોજ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત...

જામનગરમાં આવેલ કાલાવડ શહેરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ : કાલાવડમાં ખેડૂતે 15 મિનિટમાં જ 5.30 લાખ ગુમાવ્યાં : સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં થઈ કેદ

જામનગર ખાતે આવેલ કાલાવડ શહેરમાં ધોળા દિવસે ચોરીની ઘટનાનો મામલો  સામે આવ્યો જ્યારે કાલાવડમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ રાવ એન્ટરપ્રાઇઝની...

ગાંધીધામમાં સતત બીજા દિવસે પણ  પડેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

ગાંધીધામમા ગત રવિવાર બાદ સતત બીજા દિવસે પણ મેઘકૃપા ચાલુ રહી હતી, અને અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના...

ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની કન્યા શાળામાં છાત્રો માટે જીએસટી વિભાગ દ્વારા  બે શૌચાલય બનાવી આપવામાં આવ્યા

ગાંધીધામ ખાતે આવેલ કિડાણા ગામે આવેલ કન્યા પ્રાથમિક શાળા કે જ્યાં 400થી વધુ બાળકીઓ તેમજ 8 મહિલા સ્ટાફ કાર્યરત છે,...