Breaking News

Crime News

Election 2022

ખેડોઈ અને મીંદિયાળા વચ્ચે મંદિર નજીક નરાધમોએ ગૌવંશની હત્યા કરતા રોષ

અંજાર તાલુકાના ખેડોઈ અને મીંદિયાળા વચ્ચે આવેલા મંદિરના પરીસ્રમાં કોઈ અજાણ્યા આરોપીઓએ  ગૌવંશની હત્યા કરી દેવાઈ છે, જેના અવશેષો જાગૃત...

રાપરના કાનાણીવાંઢ મધ્યે પરિણીતાની ઘાતકી હત્યા નિપજાવાથી ચકચાર: પતિએ કહ્યું- સાત ઇસમોએ હત્યા કરી તો પિયર પક્ષે કહ્યું- જમાઈએ જ મોતને ઘાટ ઉતારી દીધી

રાપર તાલુકાના કાનાણીવાંઢ મધ્યે ગતરાત્રિના પરિણીત મહિલાની સાત જેટલા આરોપીઓ દ્વારા ઘાતકી હત્યા નિપજાવી પલાયન થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી...

રાપરના કારૂડા પાસે બોલેરો પલટી મારી જતાં યુવકનું મોત અને ગાગોદર પાસે ટ્રેલર પાછળ અથડાતા ટ્રેલર ચાલકનું મૃત્યુ

રાપર તાલુકાના કારૂડા પાટિયા પાસે બાળભોગ ભરીને જતી બોલેરો ગાડીનું ટાયર ફાટી જતાં પલટી મારી ગઈ હતી, જેમા સવાર ઇસ્માઇલ...

મખણા-ઓરીરાથી નિરોણા સુધીના રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા સમાહકર્તાને રજૂઆત કરવામાં આવી

copy image ભુજ તાલુકાના મખણાથી વટાછડ, મેડીસર, ઓરીરા, નિરોણા સુધીના રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ સાથે જિલ્લા સમાહર્તાને રજૂઆત...