Breaking News

Crime News

Election 2022

ચોબારી અને મનફરાના 96 ખેડૂતોને 8 વર્ષથી ચૂકવાયું નથી જમીનનું વળતર

સરહદી કચ્છ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી નર્મદાના નીર છેવાડાના મોડકુબા સુધી પહોંચ્યા છે અને તેનું ઉદ્દઘાટન કરવા માટે આવતીકાલે...

પરિવાર ઉપર સૂતો હતો, નીચે 8.11 લાખના ઘરેણા અને રોકડની કરાઇ તસ્કરી

આદિપુરમાં પરિવાર ઉપરના માળે સૂતો હતો અને નીચે પ્રવેશેલા ચોર રૂ.8.11 લાખની માલમત્તા ઉઠાવી ગયા હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે...