Breaking News

Crime News

Election 2022

માંડવી પછી ભૂજનો રાજાશાહી સમયનો કૃષ્ણાજી બ્રિજ પણ તંત્ર દ્વારા એક તરફી બંધ કરવામાં આવ્યો

copy image ત્રણ દિવસ અગાઉ બનેલી મોરબી પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના બાદ જિલ્લા મથક ભુજ મધ્યે આવેલા રાજાશાહી વખતના કૃષ્ણાજી...

ભુજના આશાપુરા નગરમાં ગટર-રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા: રહેવાસીઓએ નગરપાલિકામાં કરી ઉગ્ર રજૂઆત

copy image ભુજ શહેરના વોર્ડ નંબર એકમાં આવતા આશાપુરા નગરમાં ગટર તેમજ રસ્તાની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. બે દાયકા...

બરવાળા બાવીશી ગામમાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન દોર ટૂંકાવી

વડીયા તાલુકાના બરવાળા બાવીશીમા રહેતા એક યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન દોર ટૂંકાવી દીધી છે આ ઘટના વડીયા...

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેમ્પોમાં આગ ભભૂકી

copy image અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા ઓવર બ્રિજ ઉપરથી પસાર થઇ રહેલા સીએનજી ટેમ્પામાં...

રાપર તાલુકા ની તમામ કચેરીઓ મા મોરબી હોનારત મા મરણ પામેલાઓ ને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ