Breaking News

Crime News

Election 2022

કેમ્પ એરીયા અક્ષાનગરમાથી જુગારધામ પકડી પાડતી ભુજ શહેર બી-ડીવી સર્વેલન્સ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા...

ગણતરીની કલાકોમા ભુજ શહેર આર.ટી.ઓ રીલોકેશથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ ને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન સર્વેલન્સ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંધ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા...

અંજાર શહેર કોંગ્રેસ બક્ષીપંચ શેલ પ્રમુખ તરીકે દીપ ચોટારા ની વરણી

આજ રોજ અંજાર શહેર બક્ષીપંચ શેલ ના પ્રમુખ તરીકે દીપ ચૉટારા ની ગુજરાત પ્રદેશ પક્ષીપંચ શેલ ના પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ...

બોટાદ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ભંજનદેવ મંદિર ખાતે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી. તા. 05/01/21 ના રોજ મારૂતિ...

જે.એલ.ઇ.એસ.જી. અંતર્ગત કાર્યરત ગૃપોને સહાય માટે આર.ડી.સી. બેંક અને ડી.આર.ડી.એ. વચ્ચે એમ.ઓ.યુ. કરાયા. રૂા. ૬ કરોડ ૫૦ લાખની વગર વ્યાજની લોન ઉપલબ્ધ કરાવાશે.

રાજકોટ તા.૫ જાન્યુઆરી : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે તાજેતરમાં રાજકોટ જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ (RDC) અને જિલ્લા ગ્રામ વિકાસ...

બ્લડ બેંકમાં ૨૧૫ દાતા દ્વારા પ્લાઝમાનું દાન કરાતાં જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ કોરોનાના દર્દીઓએ લીધી હતી સારવાર

જામનગર તા.૬ જાન્યુઆરી, જી.જી.હોસ્પિટલની જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ દ્વારા પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ દર્દીઓને સારવાર અપાઈ હતી. પ્લાઝમાં થેરાપીથી...

ભચાઉમાં પાણી ખેંચવાની બે મોટર અને શ્રમિક પરિવારના દાગીના, રોકડ રકમની ચોરી

ભચાઉમાં આવેલ ભવાનીપુર વિસ્તારમાં નવી બનતી પટેલ પાર્ક સોસાયટીમાં શખ્સોએ પાણી ખેંચવાની બે મોટર અને શ્રમિક પરિવારના દાગીના, રોકડ રકમ...

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા...

જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના :ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના " કિસાન સૂર્યોદય યોજના :ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરશે -...

સસ્તા અનાજની દુકાનોમાં કાંકરા અને જીવાણુવાળા અનાજનું વિતરણ

અંજારના ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોમાં કાંકરા અને જીવાણુવાળા અનાજનું વિતરણ થતું હોવાનો જાણવા મળ્યું હતું. આ વિશે કોંગ્રેસે આક્ષેપ...